વિદેશ સચીવ વિનય ક્વાત્રા ત્રણ દિવસના મોરેશિયસના પ્રવાસે, મોરિશિયન પીએમ જગન્નાથ સાથે કરી મુલાકાત, રોકાણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે થઈ ચર્ચા
                    વિદેશ સચીવ વિનય ક્વાત્રા ત્રણ દિવસના મોરેશિયસના પ્રવાસે પહોચ્યા મોરિશિયન પીએમ જગન્નાથ સાથે કરી મુલાકાત  રોકાણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે થઈ ચર્ચા દિલ્હીઃ- ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા મોરેશિયસના 3 દિવસના પ્રવાસે છે.તેમણે વિતેલા દિવસના રોજ વિદેશ મંત્રી એલેન ગાનોઉ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. મુલાકાત […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

