અમૃતસરઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર હુમલો થયો
                    નવી દિલ્હીઃ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર પંજાબના અમૃતસરમાં હુમલો થયો હતો. તેના પર ગોળી ચલાવવામાં આવી હતી, પરંતુ જેમાં તે બચી ગયો હતો. હુમલાખોરને સ્થળ પરથી પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. હુમલાખોર હવે પોલીસ કસ્ટડીમાં છે. સુવર્ણ મંદિરના ગેટ પર સુખબીર સિંહ બાદલ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોર પાસેથી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

