પૂર્વ પીએમ ચરણસિંહ ચૌધરીની પુણ્યતિથિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ આજે ભારત રત્ન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચરણસિંહ ચૌધરીની પુણ્યતિથિ છે. ચૌધરી ચરણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં કિસાન ઘાટની મુલાકાત લીધી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. આ દરમિયાન તેમણે ચૌધરી ચરણસિંહને પણ યાદ કર્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, “ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે. તેઓ આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો મુખ્ય […]