1. Home
  2. Tag "Foundation laying"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

કોલકાતા, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં આશરે 18,680 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આશરે 16,990 કરોડના ખર્ચે 420 કિમીથી વધુના અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 19 અને પશ્ચિમ બંગાળમાં નેશનલ હાઈવે 114 ના ભાગોનો સમાવેશ થાય છે. […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના સિલચરમાં 23,550 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હી, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના સિલચરની મુલાકાત લેશે જ્યાં તેઓ 23,550 કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સિલચરના અંબિકાપુર ખાતે ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આમાં આશરે 22,864 કરોડના ખર્ચે બનનાર સિલચર હાઇ-સ્પીડ કોરિડોર, આશરે 565 કરોડના ખર્ચે બનનાર સિલચર ટાઉન ફ્લાયઓવર અને 122 કરોડના ખર્ચે બનનાર પથરકાંડી કૃષિ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લીમાં 5,650 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, 12 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને આશરે 5,650 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ પાંચ નવી રેલ સેવાઓને પણ લીલી ઝંડી આપી, જેમાં બે અમૃત ભારત એક્સપ્રેસ, બે નિયમિત એક્સપ્રેસ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. તેમણે નીલગિરી અને ઇરોડ જિલ્લામાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન […]

ગૃહમંત્રી અમિત શાહે ઓડિશામાં 3,770 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

ઓડિશા, 07 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઓડિશામાં 3,770 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશન અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સની વિકાસ પહેલનો સમાવેશ થાય છે. શાહે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના પારાદીપ યુનિટ ખાતે ત્રીજા સલ્ફ્યુરિક […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનામાં ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. મોદીએ ગુજરાતના સુરતમાં ઉધના અને ઓડિશાના બહરામપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપી હતી. આ પ્રસંગે રેલ્વે મંત્રી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી […]

નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. 13 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી મિઝોરમની મુલાકાત લેશે અને સવારે 10 વાગ્યે આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મણિપુરની મુલાકાત લેશે અને બપોરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code