1. Home
  2. Tag "four years"

ગુજરાતમાં ચાર વર્ષ દરમિયાન 7.13 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. રાજ્યપાલએ દેશમાં થયેલી હરિયાળી ક્રાંતિની વાતથી શરૂઆત કરતાં જણાવ્યું કે લગભગ 60ના દાયકામાં થયેલા અભ્યાસ અનુસાર, ભારતની જમીનમાં […]

કોલેજોમાં સ્નાતકનો અભ્યાસક્રમ ચાર વર્ષનો થશે, ચોઈસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનો અમલ કરાશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિને અનુરૂપ ઉચ્ચ શિક્ષણમાં આમુલ પરિવર્તન આવી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ 2023થી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ ક્ષેત્રે શિક્ષણમાં બહુ આયામી પરિવર્તન થશે. જેમાં ઉચ્ચ શિક્ષણમાં પાયામાંથી જ ફેરફાર થશે. હવે કોલેજ કક્ષાએ ત્રણ વર્ષની બદલે ચાર વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ અમલમાં આવશે અને વિષય, માધ્યમ, કોલેજ કે યુનિવર્સિટીને અધવચ્ચેથી બદલવાની વિદ્યાર્થીઓને […]

જામનગરઃ પિરોટન ટાપુ ઉપર હવે ચાર વર્ષ બાદ પ્રવાસીઓ ઉપરનો પ્રતિબંધ હટાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફરવા લાયક મનતા જામનગરના પીરોટન ટાપુ ઉપર પ્રવાસીઓને લઈને ચાર વર્ષને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે. આમ પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ શકશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 9 દરિયાઇ ટાપુ […]

સુરતઃ પ્રદુષણ ઘટાડવા માટે ચાર વર્ષમાં રૂ. 487 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગનો ભારત સહિત દુનિયાના તમામ દેશો સામનો કરી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગના પગલે વાતાવરણમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રદુષણને અટકાવવા માટે તમામ દેશો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં પ્રદુષમની સમસ્યાનો પ્રજા સામનો કરી રહી છે. દરમિયાન પ્રદુષણને અટકાવવા માટે સુરત મનપા દ્વારા આગામી 4 […]

રાજ્ય સરકારમાં ચાર વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આથી સચિવાલયના વિવિધ વિભાગો અને તેમના હસ્તકની કચેરીઓમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે અને એક જ હોદ્દા પર ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરેક વિભાગના સચિવો અને ખાતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code