1. Home
  2. Tag "freedom struggle"

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૨)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૦૭માં કોંગ્રેસના રાજભક્ત જૂથે રાષ્ટભક્ત જૂથને કોંગ્રેસમાંથી બરતરફ કર્યાં. – ૧૯૩૮માં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવા મજબૂર કર્યાં. – ૧૯૪૮માં જયપ્રકાશ નારાયણ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસમાં ગયા. – ૧૯૪૮માં આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસના માર્ગે ગયા. – ૧૯૫૧માં આંધ્રના શ્રી એન. જી. રંગાએ કોંગ્રેસ છોડી અલગ પ્રાદેશિક પક્ષની રચના કરી. – […]

7 દાયકાથી પણ જૂની લંડનની ઈન્ડિયા ક્લબ હવે આવતા મહિનામાં થઈ જશે બંઘ, જેનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું રહ્યું છે યોગદાન

દિલ્હીઃ- લંડનનો ઈતિહાસ ભારત સાથે જોડાયેલો છે. અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું અને તેઓને અહીથઈ ભગાડવામાં ભારત સફળ પણ રહ્યું ,જો કે લંડનમાં ઘણા એવા સ્થળઓ છે જે ભારતની .ાદો સાથે જોડાયેલા છે જેમાંનું એક છે ઈન્ડિયા ક્લબ જો કે હવે આ ક્લબ બંઘ થવાની તૈયારીમાં છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 7 દાયકા કરતા પણ વઘુ […]

માનગઢ હીલમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં 1507 આદિવાસીઓએ શહીદ થયા હતા

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. આ આહવાનના પગલે ગુજરાત-રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ રાજયના ત્રિભેટે આવેલા સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ હીલ ખાતે કેન્‍દ્રીય સંસ્‍કૃતિ મંત્રી  અર્જુનરામ મેઘવાલે તિરંગાને લહેરાવી સલામી આપી હતી. કેનદ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે માનગઢ હીલ ખાતે […]

સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ નાયકોની વાર્તાઓ રાષ્ટ્રીય સ્મૃતિમાં અંકિત થવી જોઈએઃ ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ​​સંસદ પુસ્તકાલયમાં શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ દ્વારા આયોજિત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, લોકસભા […]

સ્વાંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છેઃ ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે ૬ એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code