કર્ણાટકમાં ઈવી અને વૈકલ્પિક ઈંધણથી ચાલતા કોમર્સિયલ વાહનોને ફીમાં મળશે પરમિટ
કર્ણાટક સરકારે હવે એક મોટો નિર્ણય લીધો છે અને રાજ્યમાં ઇલેક્ટ્રિક અને વૈકલ્પિક ઇંધણ (જેમ કે મિથેનોલ અને ઇથેનોલ) પર ચાલતા વાણિજ્યિક વાહનોને પરમિટ આપવા માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં તે ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ થયો કે બેટરી અથવા આ ગ્રીન એનર્જી પર ચાલતા તમામ વાણિજ્યિક વાહનો હવે કોઈપણ ફી વિના પરમિટ […]