1. Home
  2. Tag "Funeral"

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનું નિધન, મંગળવારે દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે.  8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા  હતા. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીને જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શ્રદ્ધાંજલી પાઠવી […]

કંધાર હાઈજેક કેસના આરોપીની હત્યાઃ અંતિમવિધીમાં મસૂદ અઝહરનો ભાઈ રઉફ પણ રહ્યો હાજર

નવી દિલ્હીઃ IC 814 હાઇજેક કેસના આરોપી ઝહૂર મિસ્ત્રીની પાકિસ્તાનમાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. તેના અંતિમ સંસ્કારમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ રઉફ અસગર સહિત આતંકવાદી જૂથના અન્ય લોકોએ હાજરી આપી હોવાનું જાણવા મળે છે. હત્યારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર IC 814 ફ્લાઇટના હાઇજેકર્સમાંના એક ઝહૂર મિસ્ત્રીની […]

ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યુની બીમારીમાં ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું. આજે સવારે તેમના પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આશાબેનનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી […]

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું : શુક્રવારે બિપિન રાવતના અંતિમ સંસ્કાર કરાશે

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની તથા અન્ય 11 દેશના સપુતોના નિધન થયાં હતા. દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વાયુસેનાના એમ-17 હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ (ડેટા રેકોર્ડર) આજે સવારે મળી આવ્યું હતું. વિંગ કમાન્ડર આર ભારદ્વાજની આગેવાનીમાં વાયુસેનાના 25 સભ્યોની એક સ્પેશિયલ ટીમએ આ બ્લેક બોક્સ જપ્ત કર્યું છે. જો […]

જામનગરઃ ગુમ થયેલા વૃદ્ધની લાશની અંતિમવિધી કર્યા બાદ તેઓ પરિવારજનો સામે થયા હાજર

અમદાવાદઃ જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુમ થયેલા વૃદ્ધની જગ્યાએ પોલીસને મળેલા અજાણ્યા મૃતદેહને વૃદ્ધનો સમજીને પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી લીધા હતા. જો કે, અંતિમ સંસ્કાર બાદ વૃદ્ધ ઘરે આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ આ ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી […]

સુરતમાં કોરોનાનો કહેરઃ મૃતકોની અંતિમવિધી માટે પણ 8થી 10 કલાકનું વેટીંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે. સરકાર દ્વારા પણ કોરોના પીડિત દર્દીઓની યોગ્ય સારવાર માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. કોરોનાની સૌથી વધારે અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહી છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code