1. Home
  2. Tag "Galateshwar"

ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નાહવા પડેલા અમદાવાદના 4 મિત્રો ડૂબ્યા, 3ના મોત એકનો બચાવ

અમદાવાદઃ ઉનાળાની ગરમી અને વેકેશનને લીધે લોકો જાણીતા સ્થળોએ ફરવા માટે જતા હોય છે. અને નદી કે તળાવમાં નાહવા પડતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ નાતા હોય છે. આવો જ એક બનાવ ગળતેશ્વરમાં બન્યો છે. અમદાવાદના નવ મિત્રો ગળતેશ્વર ફરવા માટે ગયા હતા. જ્યાં મહીસાગર નદીમાં ચાર મિત્રો નાહવા માટે પડતા ચારેય મિત્રો […]

ગળતેશ્વરઃ મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળ્યાં, તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના ખેડામાં ગળતેશ્વરમાં મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બંને બાળકો ક્યાં છે અને તેમના કેવી રીતે મૃત્યુ થયા તેને લઈને તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વરમાં મહી કેનાલમાં બે બાળકોના મૃતદેહ જોઈને સ્થાનિક ખેડૂતો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસનો સંપર્ક કર્યો હતો. […]

ગળતેશ્વર નજીક આવેલુ પ્લેટિનમ વન પ્રકૃતિ પ્રેમીઓનું પસંદગીનું પ્રથમ સ્થળ

અમદાવાદઃ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થિત ગળતેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દર્શને આવતા ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરીને ગળતેશ્વર મહાદેવ મંદીરના દર્શને અચૂક જાય છે. ગળતેશ્વર મહાદેવ પાસેથી વહેતી મહીસાગર નદીમાં ડૂબકી લગાવ્યા વિના આ શ્રધ્ધા યાત્રા પૂર્ણ ન થાય. હવે આ જ પવિત્ર યાત્રાના માર્ગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code