1. Home
  2. Tag "Gambhira Bridge"

ગંભીરા બ્રિજ પર લિંક સ્પાન લગાવવાની કામગીરી પૂર્ણ થતાં લાઈટ વાહનો માટે શરૂ કરાશે

વડોદરા, 19 માર્ચ 2026: Once the work of installing the link span on Gambhira Bridge is completed આણંદ અને વડોદરાને જોડતા હાઈવે પર મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ 7 મહિના પહેલા તૂટયા બાદ વાહન-વ્યવહાર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા અને જતા વાહનોને ભારે મુશ્કેલી પડતી […]

મહિસાગર પરનો ગંભીરા બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગ્રામજનોની માગ

પાદરા અને આંકલાવ તાલુકાના 30થી વધુ ગામોનો વ્યવહાર ખોરવાઇ જતાં ભારે હાલાકી, ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી, બ્રિજ તૂટતા ખાનગી કંપનીમાં નોકરી કરતાં 4700 યુવકોને નોકરી છોડવી પડી, વડોદરાઃ પાદરા નજીક હાઈવે પર મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 35 દિવસ પહેલા તૂટી જતા 22 લોકોનો ભોગ લેવાયો હતો. ગંભીરા બ્રિજ તૂટી જતા પાદરા […]

મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને 27 દિવસ બાદ ઉતારાયુ

ગંભીરા બ્રિજ તૂટી જતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા, એસિડ ભરેલું ટેન્કર 27 દિવસથી લટકી રહ્યું હતુ, રબર કેપ્સ્યૂલથી ટેન્કર ઊંચું કરી દોરડાથી ખેંચીને બહાર કઢાયું વડોદરાઃ પાદરા નજીક હાઈવે પરના મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી જતા અનેક વાહનો નદીમાં ખબક્યા હતા. જેમાં 21 લોકોના મોત નિપજ્યા હતા. આ દૂર્ઘટનામાં તૂટી ગયેલા બ્રિજ પર […]

મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર 19 દિવસ બાદ પણ, લટકી રહેલું ટેન્કર ઉતારાતું નથી

મુખ્યમંત્રીએ 2 દિવસમાં જ ટેન્કરનો નિકાલ લાવવાનો કર્યો હતો આદેશ, ટેકનોલોજીના જમાનામાં પણ તંત્રને ટેન્કર કઈ રીતે ઉતારવું તેની સમજ પડતી નથી, ટેન્કના માલિકની સ્થિતિ કફોડી, બેન્કના હપતા પણ ભરી શકતો નથી વડોદરાઃ પાદરા નજીક હાઈવે પર મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા હતા. આ ઘટનાને 19 દિવસ પૂર્ણ થયા છતાંયે […]

મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ હજુ પણ ટેન્કર લટકી રહ્યું છે

ટેન્કર, માલિક રોજ સરકારી ઓફિસના ધક્કા ખાય છે, તૂટેલા પુલ પર લટકતી ટેન્કર દૂર કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન, અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે વડોદરાઃ હાઈવે પર પાદરા નજીક ગંભીરા ગામ પાસે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેમાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ હજુ […]

બુદ્ધિનું પ્રદર્શન, રેસ્ક્યુના વાહનો પાર્ક કરેલા હતા ને તૂટી ગયેલા ગંભીરા બ્રિજ પર દીવાલ ચણી દીધી

ગાંધીનગરથી સુચના મળતા જ ઈજનેરે બ્રિજ પર તાત્કાલિક વોલ બનાવવા ઓર્ડર આપ્યો, રાતના સમયે બ્રિજ પર રેસ્ક્યુના પાર્ક કરેલા વાહનો જોયા છતાંયે દીવાલ બનાવી, હવે વાહનોને બહાર કાઢવા માટે દીવાલ તોડવી પડશે વડોદરાઃ તાજેતરમાં પાદરા નજીક હાઈવે પરના મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code