1. Home
  2. Tag "Gandhinagar Raj Bhavan"

એઈડ્સગ્રસ્ત લોકોનું જીવન સુખમય બનાવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ : રાજ્યપાલ

સતર્કતા અને જાણકારી એ એઇડ્સથી બચાવનું પ્રથમ પગલું છે, રાજભવન ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી, એચ.આઈ.વી.ગ્રસ્ત લોકોએ ઇમ્યુનિટી વધે તેવો સુપોષિત આહાર લેવો જોઈએ ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવ્રવ્રતજીએ જણાવ્યું હતું કે, એઇડ્સ કોઈ ચેપી બીમારી નથી. આપણે એ અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે, એઇડ્સ સંપર્કમાં આવવાથી થતો નથી. આ ઉપરાંત જે વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે […]

ગાંધીનગર રાજભવનમાં આસામનો સ્થાપના દિન ઊજવાયો, રાજ્યપાલે પાઠવી શુભેચ્છા

ગાંધીનગરઃ આસામ રાજ્યના સ્થાપના દિવસે રાજભવનમાં ‘મીની આસામ’ સર્જાયું હતું. ગુજરાતમાં વસી ગયેલા આસામી પરિવારોએ પોતાના રાજ્યના સ્થાપના દિવસની રાજભવનમાં ઉષ્માભેર ઉજવણી કરી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીથી બે રાજ્યો વચ્ચેની એકતા વધુ મજબૂત થઈ રહી છે. આપણે બધા એક ભારત માતાના સંતાન છીએ તેની અનુભૂતિ થાય છે. આપણે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code