1. Home
  2. Tag "Gandhinagar Sector-30"

ગાંધીનગર સેકટર-30ના સરકારી ક્વાટર્સની જર્જરિત હાલત, કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી વસાહતો આવેલી છે. જેમાં ઘણી વસાહતો વર્ષો પહેલા બંધાયેલી હોવાથી જર્જરિત બની ગઈ છે. એટલે કે, સરકારી મકાનોની આયુષ્ય પુરુ થઇ ગયુ છે. જેને લઇને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મકાનોમાં ભયજનકના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે મકાનમાં રહેતા કર્મચારીને મકાન ખાલી કરવા નોટિસો પણ પાઠવી દેવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code