1. Home
  2. Tag "ganesh visarjan"

મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનાર નોઈડાથી ઝડપાયો

મુંબઈઃ મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનારા અશ્વિની નામના વ્યક્તિને પોલીસે નોઈડાથી પકડી પાડ્યો છે. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલીને શહેરમાં મોટા આતંકી હુમલાની ચેતવણી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસએ નોઈડા પોલીસનો […]

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પોલીસે જણાવ્યું કે, આ પગલાં વિસર્જન યાત્રાને સરળ બનાવવા, કાયદો અને વ્યવસ્થા […]

જશપુરમાં ગણેશ વિસર્જન માટે જઈ રહેલા લોકોને બોલેરોએ કચડી નાખ્યા, 3 લોકોના મોત, 30 થી વધુ ઘાયલ

છત્તીસગઢના જશપુર જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન એક ભયાનક અકસ્માત થયો. બગીચા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ વિસર્જન માટે જઈ રહેલા ગ્રામજનોને એક ઝડપી બોલેરોએ ટક્કર મારી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક બગીચા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં દર્દીઓને અંબિકાપુર રિફર […]

આપણે ગણેશ વિસર્જન શા માટે કરીએ છીએ? જાણો તેનો મહાભારત સાથેનો સંબંધ

ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર ગણેશજી 27 ઓગસ્ટ 2025 ના રોજ દરેક ઘરમાં હાજર રહેશે. આ દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે અને આ સાથે 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થશે. એવું કહેવાય છે કે આ દસ દિવસો દરમિયાન, ભગવાન ગણેશ તેમના ભક્તોની બધી સમસ્યાઓ સમજે છે અને તેમને વિદાય આપ્યા પછી, તેઓ તેમના ધામમાં […]

આપણે ગણેશ વિસર્જન શા માટે કરીએ છીએ? જાણો મહાભારત સાથેનો સંબંધ

ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર ગણેશજી 27 ઓગસ્ટ 2025 ના રોજ ઘર-ઘરમાં બિરાજમાન થશે. આ દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે અને આ સાથે 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થશે. કહેવાય છે કે આ દસ દિવસો દરમિયાન, ભગવાન ગણેશ તેમના ભક્તોની બધી સમસ્યાઓ સમજે છે અને તેમને વિદાય આપ્યા પછી, તેઓ તેમના ધામમાં પાછા ફરે […]

મુંબઈના વર્સોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમિયાન 5 બાળકો પાણીમાં થયા ગરકાવ,2 ને બચાવાયા,3 ની શોધખોળ શરૂ

મુંબઈમાં ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત 5 બાળકો પાણીમાં થયા ગરકાવ 2 ને બચાવાયા,3 ની શોધખોળ શરૂ મુંબઈમાં રવિવારે ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે 5 બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.જયારે અન્ય ૩ ની શોધખોળ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code