નવરાત્રીમાં ગરબા રમવાનું મહત્વ , જાણો શા માટે આ તહેવારમાં પરંપરા છે ગરબા રમવાની
નવરાત્રીને હવે 2 જ દિવસની વાર છે,અનેક ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમવા પણ તૈયાર છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શારદીય નવરાત્રીના નવ દિવસ માતાજીના નવ રુપોની પુજા અર્ચના કરવામાં આવે છએ અને માતાજીના ફરતે નવે નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે પણ શું તમે જાણો છો તે નવરાત્રીમાં ગરબા રમવાનું શું મહત્વ હોય […]