1. Home
  2. Tag "Garbage Disposal"

અંબાજી પદયાત્રા માર્ગ પર કચરાનાં નિકાલ માટે 100 સ્વયંસેવકોનું ગાંધીનગરથી પ્રસ્થાન

અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ અપાશે, વિવિધ ઉદ્યોગો દ્વારા 10.000 સ્ટીલ બોટલનું વિતરણ કરાશે, GPCB દ્વારા પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન ગાંધીનગરઃ  લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા છેલ્લા […]

પર્યાવરણ માટે કચરાનો નિકાલ મોટી સમસ્યા – માત્ર 10 ટકા ઈ-કચરાનું જ થાય છે રિસાયક્લિંગ 

પર્યાવરણ માટે કચરાનો નિકાલ મોટો પડકાર સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડએ જારી કર્યો રિપોર્ટ દિલ્હી – સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડએ એક રિપોર્ટ જારી કર્યો છે, આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2018-19માં ભારત દેશ ફક્ત 10 ટકા ઇ-વેસ્ટનું રિસાયક્લિંગ કરવામાં સક્ષમ રહ્યું હતું, જ્યારે દેશમાં એક જ વર્ષમાં કુલ 771,215 ટન ઇ-વેસ્ટનું ઉત્પાદન થયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code