અમૃતસરથી બિહાર જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં ભીષણ આગ, ત્રણ કોચ બળીને રાખ
નવી દિલ્હી: અમૃતસરથી સહરસા જતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. આગમાં ત્રણ જનરલ કોચને નુકસાન થયું હતું. ગરીબ રથ એક્સપ્રેસ સરહિંદ રેલ્વે સ્ટેશનથી અંબાલા તરફ લગભગ અડધો કિલોમીટર દૂર હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રેનના એક ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જેના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. આગ અન્ય ત્રણ ડબ્બામાં પણ ફેલાઈ […]