1. Home
  2. Tag "Gaushay Yojana"

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code