કોરોના જેવી મહામારીમાં પણ દેશ નથી ડગ્યોઃ અર્થતંત્રની સ્થિતિ સતત સુધરતી જઈ રહી છે,જાણો તેના કેટલાક કારણો
કોરોના બાદ પણ દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આર્થિક વૃદ્ધી દર 8.4 ટકા રહ્યો દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છએ જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા ગંભીરબની હતી ત્યારે જેમ જેમ સ્થિતિ સામાન્ય થતી ગઈ તેમ તેમ દેશની અર્થવ્યલસ્થા પણ સુધરતી ગઈ ત્યારે હાલની સ્થિતિમાં દેશનો આર્થિક […]