1. Home
  2. Tag "gdp"

કોરોના જેવી મહામારીમાં પણ દેશ નથી ડગ્યોઃ અર્થતંત્રની સ્થિતિ સતત સુધરતી જઈ રહી છે,જાણો તેના કેટલાક કારણો

કોરોના બાદ પણ દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આર્થિક વૃદ્ધી દર 8.4 ટકા રહ્યો   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છએ જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા ગંભીરબની હતી ત્યારે જેમ જેમ સ્થિતિ સામાન્ય થતી ગઈ તેમ તેમ દેશની અર્થવ્યલસ્થા પણ સુધરતી ગઈ ત્યારે હાલની સ્થિતિમાં દેશનો આર્થિક […]

દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાયા, બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્વિદર 8.4% નોંધાયો

દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત બીજા ક્વાર્ટર દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિ દર 8.4 ટકા રહ્યો ગત વર્ષે 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી -7.5 ટકા રહ્યો હતો નવી દિલ્હી: કોવિડની બીજી લહેર દરમિયાન અર્થતંત્ર પ્રભાવિત થયા બાદ હવે અર્થતંત્રમાં તેજી અને મજબૂતીના સંકેતો મળી રહ્યા છે. હવે જાહેર થયેલા કેટલાક આંકડાઓ પણ આ વાતની સાબિતી આપે છે. […]

દેશની 42 ટકા વસ્તીના સંપૂર્ણ રસીકરણ બાદ SBIએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ચાલુ વર્ષે ભારતનો GDP વૃદ્ધિદર 9.3%થી વધારીને 9.6% કર્યું

નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ ઘટતા હવે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધુ તેજ બની છે અને વ્યાપારિક પ્રવૃત્તિઓ પણ પાટે ચડી છે. તે ઉપરાંત કોરોના સામે વસ્તીના 42 ટકા હિસ્સાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવતા હવે SBI રિસર્ચે 2021-22 માટે ભારતનો જીડીપી વૃદ્વિદર 9.3 ટકાથી સુધારીને 9.6 ટકા કર્યો છે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટર […]

ભારતનો જીડીપી વૃદ્વિદર 2021-22માં 10% રહેવાનો NCAERનો અંદાજ

ભારતમાં ઝડપી વૃદ્વિને કારણે હવે વિકાસ દર વધશે ભારતનો જીડીપી વૃદ્વિદર 10% રહેવાની સંભાવના NCAERને આ અંદાજ લગાવ્યો છે નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર બાદ મોટા ભાગની રેટિંગ એજન્સીઓએ કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને ભારતના વિકાસ દરના અંદાજને ઘટાડીને સિંગલ ડિજીટ કરી નાખ્યું હતું. જો કે અનલોક પછી જોવા મળેલી ઝડપી વૃદ્વિને પગલે રેટિંગ એજન્સીઓએ ભારતના […]

અર્થતંત્રમાં વૃદ્વિના સંકેત, પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 20.1%નો ગ્રોથ

કોરોના મહામારી વચ્ચે અર્થતંત્ર માટે શુભ સમાચાર વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો વર્ષ 2021-22ના પ્રથમ ત્રમાસિકમાં જીડીપી 32.38 લાખ કરોડ રહી નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રને લઇને હવે શુભ સંકેતો મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં દેશના જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. કોરોના મહામારીના સંકટકાળ વચ્ચે અર્થતંત્રને […]

વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા રહેવાનો વર્લ્ડ બેંકનો અંદાજ

વર્લ્ડ બેંકે ભારતના જીડીપી અંગે લગાવ્યો અંદાજ વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા રહેશે વર્ષ 2022માં ભારતનો જીડીપી 7.5 ટકા રહેશે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વર્લ્ડ બેંકે ભારતીય અર્થતંત્રને લઇને અનુમાન કર્યું છે. વર્લ્ડ બેંકના અંદાજ અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા તેમજ વર્ષ 2022માં 7.5 ટકા રહેશે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર […]

કોરોનાની બીજી લહેરથી દેશની અર્થવ્યસ્થા નબળી પડીઃ- જીડીપી સુધરતા થોડો સમય લાગશેઃ- નીતિ આયોગ

કોરોનાની બીજી લહેરે એર્થવ્યવસ્થાને નબળી પાડી આર્થવ્યવસ્થા સુધરતા લાગશે થોડો સમય દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે દેશના અર્થતંત્રને મોટો ફટકો આપ્યો છે. આ મહામારીને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયેલું ચોક્કસ જોઈ શકાય છે. કોરોનાને કારણે અનેક મોટી નાની કંપની ઉદ્યોગો, કારખાનાઓ અને બે મહિનાથી બંધ  પડેલા જોઈ શકાય છે. જેના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો […]

માર્ચ ત્રિમાસિકમાં દેશનો GDP વૃદ્વિદર 1.3 ટકા રહેશે: SBI રિસર્ચ

SBI રિસર્ચ રિપોર્ટનું અનુમાન માર્ચ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્વિદર 1.3 ટકા રહેશે રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં લગભગ 7.3 ટકાનો ઘટાડો થવાનું અનુમાન નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્વિ દર 1.3 ટકા રહેશે. SBIના રિસર્ચ રિપોર્ટ ઇકોરૈપમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ગત નાણાકીય […]

ઝડપી રસીકરણથી ભારતનો GDP 11 % રહેવાનો અંદાજ : ADB

ભારતમાં વેક્સિનેશનના મજબૂત અભિયાનથી ભારતીય અર્થતંત્રને થશે અસર વેક્સિનેશનને કારણે ભારતીય અર્થતંત્ર 11 ટકાના દરે વિકાસ કરશે: ADB જો કે ADBએ કોરોનાની બીજી લહેરથી ભારતને સાવચેત રહેવા જણાવ્યું નવી દિલ્હી: ભારતમાં વેક્સિનેશનના મજબૂત અભિયાનને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 11 ટકાના દરે વિકાસ કરશે તેવો અંદાજ એશિયન ડેવલપમેન્ટ બેંકે વ્યક્ત કર્યો છે. જો કે […]

IndRa

(મિતેષ સોલંકી) IndRa એટલે India Ratings and Research. તાજેતરમાં IndRaએ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં માટેના કુલ ખર્ચનો અંદાજ જાહેર કર્યો જે લગભગ 67,193 રૂ. થાય છે. ઉપરોક્ત રકમ ભારતના કુલ GDPના 0.36% થાય છે. રસીકરણના ત્રીજા તબકકામાં ભારત સરકારે જાહેર કર્યું કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો COVID-19 સામે રસી મૂકવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code