E-ગવર્નન્સના ઉપયોગથી વહિવટમાં પારદર્શિતા અને સરળીકરણ લાવી શક્યા છીએઃ ઋષિકેશ પટેલ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે. વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવા સામાન્ય વહીવટ વિભાગ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કર્મયોગીઓને તાલીમબધ્ધ કરી લોકાભિમુખ વહીવટ માટે તૈયાર કરવા અને પ્રોએક્ટિવ સરકારની વિભાવનાને સાકાર કરવી એ જ આ […]