1. Home
  2. Tag "Ghulam Nabi Azad"

કુવૈતમાં ગુલામ નબી આઝાદની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા, પીએમ મોદીએ ફોન કર્યો

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે કુવૈતની મુલાકાતે ગયેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ બીમાર પડી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. પીએમ મોદીએ ફોન કરીને ગુલામ નબી આઝાદના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેમણે કુવૈતમાં સારવાર […]

ઓમર અને ફારુક અબ્દુલ્લા રાત્રે પીએમ મોદીને મળે છે, કલમ-370 હટવાની અબ્દુલ્લાને હતી જાણ: ગુલામ નબી આઝાદ

નવી દિલ્હી: દશકાઓ સુધી કોંગ્રેસમાં રહેલા અને હવે પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ચલાવનારા ગુલામ નબી આઝાદે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા રાત્રે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે. આવું બંને મીડિયા અને જનતાની નજરથી બચવા માટે કરે છે. આઝાદે કહ્યું છે કે […]

AAP, ઓવૈસી અને ગુલામ નબી આઝાદનો રાજકીય પક્ષ BJPની B ટીમઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જયરામ રમેશે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (MIMIM), આમ આદમી પાર્ટી (AAP) અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP) ભાજપની ‘બી ટીમ’ છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં કોંગ્રેસના મતો કાપવા માટે આ પાર્ટીઓને ઉભી કરવામાં આવી છે. દરમિયાન જયરામ […]

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની કાર્ય પદ્ધતિ ઉપર ગુલામ નબી આઝાદે ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના G-23 જૂથના નેતા ગુલામ નબી આઝાદે અંતે પાર્ટીનો સાથ છોડ્યો છે. તેમણે કોંગ્રેસ સાથે પાંચ દાયકા જૂના સંબંધનો અંત આણ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પોતાના 5 પાનાના લાંબા રાજીનામા પત્રમાં તેમણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર વરિષ્ઠ નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. […]

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. ગુલામ નબી આઝાદે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. ગુલામ નબી આઝાદ કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવે છે. ભૂતકાળમાં તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. […]

ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

જમ્મુ-કાશ્મીરના ગુલામ નબી આઝાદનું રાજીનામું  કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું  દિલ્હી:ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.આજના દિવસે જ તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી.તેમણે જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદના રાજીનામાના કારણો વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું […]

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ કાશ્મીરમાં કઈક અલગ કરવાના મૂડમાં

જમ્મુ કાશ્મીરમાં કંઈક નવું થવાની સંભાવના ગુલામ નબી આઝાદ પર નેતાઓની નજર કોંગ્રેસમાં પણ ચિંતાના વાદળા બન્યા દિલ્હી:છેલ્લા કેટલાક સમયથી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરને લઈને સતત મીડિયામાં આવી રહ્યા છે. તેમના નિવેદનો કોંગ્રેસ તથા ભાજપના નેતાઓની ચિંતામાં વધારો કરી રહ્યા છે, ત્યારે સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મોટો ફેરફાર થઈ […]

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને લઈને ગુલામ નબી આઝાદનું નિવેદન

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ પર નેતાનું નિવેદન ગુલામ નબી આઝાદે આપ્યું નિવેદન કહી મોટી વાત શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને લઈને તમામ લોકોનો અલગ અલગ અભિપ્રાય હોય છે. પણ સેના દ્વારા હંમેશા તે જ પગલા લેવામાં આવે છે દેશની સુરક્ષા માટે જરૂરી છે, અને જે ભાષા આતંકવાદીઓ સમજે છે. આવામાં હવે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code