1. Home
  2. Tag "GIDC"

ભરૂચના દહેજ GIDCમાં એક કંપનીમાં પ્રચંડ સાથે આગ લાગી, એક શ્રમજીવીનું મોત

અમદાવાદઃ ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. જેથી આ ઘટનામાં 20 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક શ્રમજીવીનું મોત થયાનું જાણવા મળે છે. દહેજમાં એક મહિનામાં આગની આ પાંચમી ઘટના બનતા જીઆઈડીસીમાં કામ કરતા શ્રમજીવીઓમાં […]

દહેગામ નજીક ઝાક GIDCમાં લાકડાંના ગોડાઉનમાં આગ, ફર્નિચર, સહિતનો માલસામાન બળીને ખાક

અમદાવાદઃ દહેગામ નજીક આવેલી ઝાક GIDCમાં લાકડાંના એક ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રીગેડની 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં […]

સુરતઃ કડોદરા વિસ્તારમાં વહેલી સવારે GIDCની એક પેકેજિંગ કંપનીમાં આગની ઘટના, બે કામદારોના મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત 

કડોદરા જીઆઈડીસીમાં પેકિજિંગ કંપનીમાં ભયાનક આગ એક કર્મચારીનું જીવ બચાવવા જતા ઉપરથી કુદકો મારતા  મોત 15થી વધુ લોકો ઘાયલ થખયા હોવાના સમાચારટ કેટલાક લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા આ બિલ્ડિંગ 5 માળની હતી જ્યા આગની ઘટના બની હતી   સુરતઃ- તાજેતરમાં ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓ અવારનવાર બનેલી જોઈ શકાય છે, હાલ થોડા દિવસ અગાઉ જ […]

વાપીની GIDCમાં આવેલી પેપર મિલો કોલસાના અભાવે બંધ કરવી પડે તેવી સ્થિતિ

અમદાવાદઃ દેશભરમાં એકાએક કોલસાની અછત સર્જાતા તેની ઉદ્યોગો પર માઠી અસર થઈ રહી છે. જેમાં ગુજરાતની સૌથી મોટી એવી વાપી જીઆઇડીસીમાં આવેલા અસંખ્ય ઉદ્યોગોમાં કોલસાની અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ અસર થઈ છે. વાપી સહિત દેશના વિવિધ સ્થળોએ ઇન્ડોનેશિયામાંથી કોલસાની આયાત થાય છે, પરંતુ ચીનમાં વીજ કટોકટીના કારણે કોલસાની માગ વધી છે. આ […]

વડોદરાની નંદેસરી GIDCમાં કોરોનાનો ભરડોઃ 400 કર્મચારીઓ થયા સંક્રમિત

પોઝિટિવ કર્મચારીઓને કરાયાં હોમ ક્વોરન્ટીન જીડીઆઈડીની અનેક કંપનીઓમાં કોરોનાનો પગપેસારો કંપનીના કર્મચારીઓની ચિંતામાં થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તેમજ […]

કોરોનાનું ગ્રહણઃ ગુજરાતમાં 2200થી વધારે ઉદ્યોગો બંધ હાલતમાં !

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી હોવાનું જાણવા મળે છે. જ્યારે લોકો ફરીથી બેઠા થાય તે માટે સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાતમાં લગભગ 2203 જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં સૌથી વધારે 229 જેટલા ઉદ્યોગો બંધ થયાનું જાણવા મળે છે. બીજી તરફ મંદીનો સામનો કરતા ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code