1. Home
  2. Tag "GIDC"

ભાવનગરમાં સિહોર-ઘાંઘળી રોડ પરની GIDCમાં બોયરલ ફાટતા બે શ્રમિકોનાં મોત, એક ગંભીર

ભાવનગરઃ જિલ્લાના  સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી GIDCમાં આવેલી એક ફેકટરીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકોના થયાં હતા. જ્યારે એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલી વેગા એલાઇન્સ નામની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે  બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો […]

સુરત નજીક GIDCમાં ગાયના શુદ્ધ ઘીના નામે બનાવાતો 8000 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો પકડાયો

સુરતઃ જિલ્લામાંથી વધુ એકવાર પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓલપાડ નજીક માસગામની જીઆઈડીસીમાં એલસીબી પોલીસ અને  ફૂડ એન્ડ ડ્રગ વિભાગે  દરોડો પાડીને 50 લાખથી વધુનો 8000 કિલો ઘીનો જથ્થો સિઝ કર્યો છે. જીઆઈડીસીમાં ફુડ અને ડ્રગ્સ  વિભાગે FSLની મદદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાયના શુદ્ધ દેશી ઘીના રેપરો લગાવીને નકલી અને ભેળસેળવાળુ […]

સુરતના બોલાવ GIDCમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

સુરતઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તાજેતરમાં યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદમાં શુદ્ધ ઘીના સ્થાને હલકી ગુણવત્તાનું ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો પડદાફાશ થયો હતો. ત્યારે સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલી બોલાવ જીઆઈડીસીમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે બનાવટી ઘી બનાવવાની ફેકટરી પોલીસે ઝડપી પાડી છે. કીમ પોલીસે બોલાવ GIDC માં […]

ગુજરાતમાં GIDCના પ્લોટ વેચાણની નીતિમાં ફેરફાર, હવે C ગ્રેડની GIDCમાં દર વર્ષે ભાવ વધારો નહીં

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા જીઆઇડીસીના પ્લોટના વેચાણની નીતિ બદલવામાં આવી છે. અત્યાર સુધી દર વર્ષે દરેક જીઆઇડીસીના પ્લોટમાં 15 ટકા ભાવ વધારો થતો હતો. આથી અવિકસિત જીઆઇડીસીના પ્લોટ વેચાતા ન હતા. છેવટે સરકારે અવિકસિત એટલે કે સી વર્ગની 17 જીઆઇડીસીના પ્લોટના વેચાણમાં ભાવ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં એ વર્ગ, […]

વડોદરાના મકરપુરા GIDCમાં પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,

વડોદરાઃ શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એક પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફડા-તફડી મચી ગઈ હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  સતત 5 કલાક પાણીનો મારો […]

રાજ્યના 147 તાલુકામાં GIDC, અનેક એકમોમાં હજારો યુવાનોને મળી રહી છે રોજગારી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમોએ પોતાના યુનિટ સ્થાપયાં છે. જેથી મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળી રહી છે, આ ઉપરાંત વધુ એકમો રાજ્યમાં આવે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલ 147 તાલુકાઓમાં આવેલા જીઆઈડીસીમાં વિવિધ એકમો ધમધમી રહ્યાં છે. જ્યારે રાજ્યના લગભગ 104 તાલુકામાં જીઆઈડીસી નથી, અને […]

ગુજરાતમાં GIDCના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરાશે: બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ રાજ્યના ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો  રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ મહત્વના નિર્ણય […]

રાજકોટના GIDC નજીક મકાનમાં ગેસ લીકેજને લીધે આગ લાગતા પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટઃ  શહેરની સીમાડે આવેલા મેટોડા-GIDCમાં આવેલી શ્રમિકોની વસાહતમાં એક ઓરડીમાં ગેસનો સિલિન્ડર લિકેજ થતા આગ ફાટી નિકળી હતી. જેમાં 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પટલ ખસેડાયા હતા. શનિવારે વહેલી સવારે દુર્ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ભડકો થયો હતો સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટમાં આજે શનિવારે વહેલી સવારે મેટોડા જીઆઇડીસીના ગેટ […]

ગુજરાતઃ GIDCમાં કામ કરતા શ્રમયોગીઓના રહેવાની સુવિધા પુરી પડાશે, શ્રમનિકેતન-હોસ્ટેલ ઉભી કરાશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં  મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા […]

કલોલમાં GIDCમાં દવાની કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાંના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગ ઓલવવાનાં પ્રયાસમાં લાગી ગઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code