1. Home
  2. Tag "gir somnath"

ગીર સોમનાથના તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો,તીવ્રતા 4.0 નોંધાઈ

તલાલામાં ભૂકંપના આંચકા  તીવ્રતા 4.0 નોંધાઈ નુકસાની અને જાનહાનિના કોઈ અહેવાલ નહીં  રાજકોટ :ગુજરાતના ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દુર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. જૂનાગઢના […]

ગીર સોમનાથના  વેરાવળમાં ફાયર સેફ્ટિને લઈને ચેકિંગ હાથ ઘરાયું – બે હોટલ સહીત કોમર્શિયલ કોમ્પલેક્ષને  વાગ્યા તાળા

વેરાવળામાં ફાયર સેફ્ટિને લઈને કાર્યવાહી કોમર્શિયલ કોમ્પ્લેકસમાં કાર્યરત તમામ વ્યવસાય સ્થળો સીલ ગીર-સોમનાથનું મથક ગણાતા વેરાવળમા વિતેલા દિલસે ફાયર સેફ્ટિને લઈને મોટ કાર્યવાહી કરવામાં આવી હતી,પાલિકાના અઘિકારીઓ દ્રારા વેરાવળના ઘણા સ્થળોએ આજરોજ  ફાયર સેફ્ટી નું ચેકિંગ કરવામાં આવ્યું હતું  પ્રાપ્ત માહિતી પ્રમાણે વેરાવળની વચોવચ્ચ આવેલા  એસટી બસ સ્ટેશન પાસે આવેલી આનંદધામ કોમ્પ્લેકસમાં કાર્યરત બે હોટલો […]

ગીર સોમનાથમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના

કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકશાન ફગ અને રાત્રડ સહિત અન્ય રોગો જોવા મળ્યા ઘઉંના ઉત્પાદનમાં જોવા મળી શકે છે ઘટાડો ગીર સોમનાથ: જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. ખેડૂતોએ ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં ફગ અને રાત્રડ સહિત અન્ય […]

ગીર સોમનાથ: લોઢવા ગામના ખેડૂતોની મનમાની કે મજબૂરી?, પોતાના પાકના ભાવ જાતે નક્કી કર્યા

લોઢવા ગામના ખેડૂતોની પહેલ પોતાના પાકના ભાવ જાતે નક્કી કર્યા ઘઉં અને ચણાના ભાવ નક્કી કર્યા ગીર સોમનાથ: લોઢવા ગામના ખેડૂતોએ ફરી એકવાર નવી પહેલ કરી છે. ખેડૂતોએ બેઠક યોજી પોતાના જ પાકના ભાવ નક્કી કર્યા છે. આવનાર દિવસોમાં ખેડૂતોના પાક ઘઉં અને ચણા માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના અનાજમાં વેપારીઓ લૂંટ ન ચલાવે […]

મળો આ 95 વર્ષના વસુબાને- 50 વર્ષથી ઘાર્મિક વાંચવાનો શોખ ધરાવતા બા એ 11 વર્ષમાં પોતાના હાથથી 60 પુસ્તકો લખ્યા

95 વર્ષના બા એ છેલ્લા 11 વર્ષમાં લખ્યા 60 પુસ્કતો હજારો ઘાર્મિક પુસ્કતો 50 વર્ષથી વાંચતા હતા લખવાને કે વાંચવાને કોઈ સીમા હોતી નથી સામાન્ય રીતે એક કહેવત છે મન હોય તો માંડવે જવાય……….એજ રીતે શીખવાને કોઈ ઉમંર મર્યાદા નથી,,,,,,,,આવી જ એક કહેવત ગીર સોમનાથ જીલ્લાના કાંજલી ગામે રહેતા 95 વર્ષના વસુબા એ સિદ્ધી કરી […]

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી […]

ગીરના ખેડૂતોની ચિંતામાં વધારો, ચણાના પાકમાં રોગ આવી જતા ભારે નુક્સાનની સંભાવના

ગીરના ખેડૂતોની બેઠી માઠી દશા, ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો ચણાના પાકમાં ફૂગ અને સુકારા નામનો રોગ   ગીર સોમનાથ: હાલ ડબલ ઋતુ વાતાવરણના કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો છે તો કેટલાક સ્થળો પર અલગ વાતાવરણ છે. આ કારણે ક્યારેક વાતાવરણ પાક માફક આવે અને ના પણ આવે ત્યારે ગીર સોમનાથના ખેડૂતોની પણ હાલત એવી […]

ગીર-સોમનાથના વેરાવળમાં કોરોનાના ઉડ્યા ઘજાગરાઃ- હજારોની ભીડમાં મેરેથોન દોડનું  થયું આયોજન

વેરાવળમાં મેરેથોનનું આયોજન હજારો લોકોની ભીડ ઉમટી   ગીર-સામનાથઃ- જ્યાં એક બાજબ દેશમાં દાનિક કેસો વધી રહ્યા છે  અને અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરી દેવામાં આવી છે ત્યા બીજી તરફ ગુજરાતના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ મથકમાં હજારોની ભીડ એકઠી કરીને મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જોતા જાણે કોરોનાની દોડ દોડાઈ રહી હોય તેવું […]

સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ, ગીર સોમનાથની 10થી વધુ બોટ ડૂબતા 12 માછીમારો લાપત્તા, 4ને બચાવાયા

વેરાવળઃ ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 10થી વધુ બોટો દરિયામાં ડૂબી જતાં  12 માછીમારો  લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. બે હેલિકોપ્ટર દ્વારા દરિયામાં […]

ગીર સોમનાથના ગ્રામજનો બન્યાં આત્મનિર્ભરઃ સરકારની મદદ વિના નદી ઉપર બનાવ્યો બ્રિજ

સરકારમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરાઈ ગ્રામજનોએ ફંડ એકત્ર કરીને તૈયાર કર્યો બ્રીજ અમદાવાદઃ ગીર સોમનાથના ઉમેજ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી રાવલ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંતે ગ્રામજનોએ આત્મનિર્ભર બનીને સરકારની મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code