ગીર સોમનાથ: આંબળાશ ગામમાં સિંહ જોવા મળ્યા, ગાયના વાછરડાનો કર્યો શિકાર
ગીર સોમનાથની ઘટના આંબળાશ ગામમાં સિંહ જોવા મળ્યા ગાયના વાછરડાનો કર્યો શિકાર ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં ફરીવાર સિંહ ગ્રામ્ય વિસ્તારોની હદમાં જોવા મળ્યા છે. આ વખતે તાલાલા તાલુકાના આંબળાશ ગામમાં સિંહણ દ્વારા વાછરડાનું મારણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે. ક્યારેક સિંહ ખેતરોમાં જોવા મળે છે તો […]