1. Home
  2. Tag "gir"

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓ પર હજુ 40 ટકા મોર બેઠા, ઉનાળામાં કેરીનો સ્વાદ મોંઘો પડશે

ગીર સોમનાથઃ ગીર પંથકમાં કેસર કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે, અને ઉનાળામાં કેસર કેરીનું સારૂંએવું ઉત્પાદન થાય છે. જેમાં તલાળા વિસ્તારની કેસર કેરીની સૌથી વધુ માગ રહેતી હોય છે. ચાલુ વર્ષે ઋતુ ચક્રની વિષમતાના કારણે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનો અડધો મહિનો પૂરો થઈ જવા છતાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 30 થી 40 ટકા જ કેસર […]

ગીરના જંગલમાં જય ગિરનારીના નાદ સાથે પ્રરિક્રમાનો પ્રારંભ થશે, એક લાખ યાત્રિકો બોરદેવી પહોંચ્યા

જુનાગઢઃ ગરવા ગિરનારની ફરતે 36 કિ.મી.ની પાવનકારી લીલી પરિક્રમાનો આજે  દેવઉઠી અગિયારસથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જોકે ઘણાબધા પદયાત્રાળુઓએ તો  બે દિવસ પહેલા ગિરના જંગલમાં પ્રવેશી જય ગિરનારીના ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કરી દીધો હતો. તેથી એક લાખ જેટલા યાત્રાળુઓ બોરદેવી પહોંચી ગયા છે. ગિરનારની પાંચ દિવસની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. આજે દેવી […]

ગીરમાં વનરાજોની વસતીમાં થયો વધારો, સિંહોની વસતી વધીને 1200 થઈ હોવાનો અંદાજ

અમદાવાદ: ગુજરાતમાં વન વિભાગના અથાગ પ્રયાસોને લીધે એશિયાટિક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  વન વિભાગે અનુભવના આધારે કરેલા  અનુમાન મુજબ સિંહોની વસતી 1200 ને વટાવી ગઈ છે. જોકે, આ આંકડો સત્તાવાર નથી. 2022નો સત્તાવાર આંકડો 760 છે પરંતુ વનરક્ષકોનું કહેવું છે કે, અસલ આંકડો આનાથી વધારે હોઈ શકે છે કારણકે છેલ્લા એક વર્ષમાં […]

ગુજરાતઃ કેસર કેરીના ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો, 5 દિવસમાં એક લાખથી વધુ બોક્સનું જૂનાગઢ યાર્ડમાં વેચાણ

અમદાવાદઃ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી મચ્ચે સમગ્ર રાજ્યમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચુક્યું છે અને કેરી રસિયાઓ કેરીનો સ્વાદ માંણી રહ્યાં છે. ભારત સહિત સમગ્ર દુનિયાના પ્રખ્યાત કેસર કેરી પણ માર્કેટમાં આવી ચુકી છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેસર કેરીનો ભારે દબદબો ચાલી રહ્યો છે, છેલ્લા પાંચેક દિવસથી […]

ગીરની સુમધૂર ગણાતી કેસર કેરી આ વર્ષે મોંઘી અને મોડી ખાવા મળશે

જુનાગઢ: ગીર પંથકની કેસર કેરી માટે રાહ જોવા પડશે. કારણ કે પ્રતિકુળ વાતાવરણ અને માવઠાને લીધે કેસર કેરીના પાક પર અસર થતાં આ વર્ષે અનોખી મીઠાશ અને સ્વાદ ધરાવતી કેસર કેરી મોંધી અને મોડી ખાવા મળશે. તલાળા માર્કેટ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેસર કેરી આ વર્ષે એપ્રિલને બદલે મે મહિનામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા […]

ગીર સોમનાથ: આંબળાશ ગામમાં સિંહ જોવા મળ્યા, ગાયના વાછરડાનો કર્યો શિકાર

ગીર સોમનાથની ઘટના આંબળાશ ગામમાં સિંહ જોવા મળ્યા ગાયના વાછરડાનો કર્યો શિકાર ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં ફરીવાર સિંહ ગ્રામ્ય વિસ્તારોની હદમાં જોવા મળ્યા છે. આ વખતે તાલાલા તાલુકાના આંબળાશ ગામમાં સિંહણ દ્વારા વાછરડાનું મારણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે. ક્યારેક સિંહ ખેતરોમાં જોવા મળે છે તો […]

ગીરમાં સિંહ દર્શન માટે સાવજોની પજવણી મુદ્દે હાઈકોર્ટે નોંધાવી નારાજગી

સાવજોને તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દોઃ હાઈકોર્ટ લાયન સફારીમાં ઘટાડો કરવાની ટકોર અમદાવાદઃ એશિયન લાયન્સનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં અવાર-નવાર સિંહ દર્શનના નામે કેટલાક લોકો સાવજોની પજવણી કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન તાજેતરમાં જ સિંહની પજવણીનો ફોટો વાયરલ થયો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સરકારને ટકોર કરી […]

ગીરના 40 સિંહના બદલામાં કેવડીયા સફારી માટે અન્ય પ્રાણીઓ મેળવાશે

રાજકોટ: ગુજરાતની શાન સમા 40 જેટલા સિંહને દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં મોકલીને તેના બદલામાં અન્ય પ્રાણીઓ મેળવીને કેવડિયા સફારીમાં મોકલવામાં આવશે. ગીરના ‘એશિયાટીક લાયન્સ’ તરીકે ઓળખાતા સિંહ નું ટ્રેડીંગ કે ‘એકસચેંજ’ મૂલ્ય પણ બહાર આવ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે જે વિશાળ કુદરતી રીતે વિહરતા જંગલી પ્રાણીઓ સામેનું ‘ઝૂ’ બની રહ્યું છે ત્યાં વધુ […]

વાવાઝોડાના લીધે ગીરની આંબાવાડીને નુકશાન થતા કચ્છની કેસર કેરીના ખેડુતોને મળ્યાં સારા ભાવ

ભૂજઃ ગીરની કેસર કેરી બાદ હવે માર્કેટમાં કચ્છની કેસર કેરી પણ આવી ગઈ છે. સામાન્યરીતે ગીરની કેસર કેરી કરતી કચ્છની કેરીના ભાવ વધુ હોવા છતા લોકો કચ્છીની કેરી ખરીદી રહ્યા છે. દર વરસે વૈશાખ મહિનાની પૂનમથી જેઠ મહિનાની પૂર્ણિમા સુધી કેસર કેરી તેમજ અન્ય આમ્રફળની સિઝન ભરપૂર હોય છે, પરંતુ ચાલુ વરસે તૌકતે વાવાઝોડાંની અસરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code