1. Home
  2. Tag "girnar"

જૂનાગઢના ગિરનારમાં રિલ બનાવવા 6 યુવાનોએ પગથિયા ચડવાને બદલે જોખમી ટ્રેકિંગ કર્યુ

ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડીને રિલ બનાવી, વન વિભાગે યુવાનોને 10 હજારનો દંડ ફટકાર્યો, થોડા દિવસ પહેલા જ એક યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો, જૂનાગઢઃ યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ મુકવાનો ક્રેઝ વધતો જાય છે. અને યુવાનો ક્યારેક રિલ મુકવાના મોહમાં જોખમી હરકતો કરી દેતા હોય છે. ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ […]

ગિરનારમાં લીલી પરિક્રમાનો રૂટ વરસાદમાં ધોવાયો, પરિક્રમા રદ થાય તેવી શક્યતા

પરિક્રમામાં બાળકો અને વૃદ્ધોને ન આવવા તંત્રએ કરી અપીલ, વહિવટી તંત્ર સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેશે, 36 કીમીના પરિક્રમાના માર્ગ પર કાદવ-કીચડ અને ઢોળાવવાળા રસ્તા લપસણા બન્યા જૂનાગઢઃ  ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગિરનારના જંગલ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પરિક્રમામા 36 કીમીનો માર્ગ ધોવાઈ ગયો છે. વરસાદને લીધે પરિક્રમાના […]

ગિરનારમાં લીલી પરિક્રમાની તૈયારીઓ, 36 કિમી રૂટનું કરાયું નિરિક્ષણ

પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે ભાવિકોને અનુરોધ કરાયો, આરોગ્ય વિભાગ દ્વારા રૂટ પર ઠેર ઠેર મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવશે, જૂનાગઢઃ  ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને હવે ગણતરીને દિવસ બાકી રહ્યા છે, આગામી તા. 2/11/2025ના રોજ લીલી પરિક્રમાનો પ્રારંભ […]

ગિરનારમાં ગૌરક્ષનાથ મંદિરમાં મૂર્તિ તોડવાના કેસમાં પૂજારી અને તેનો સાગરિત આરોપી નિકળ્યા

કમાણી વધારવા એક કાંડ કરવાનો છે‘ કહી મૂર્તિને પર્વત પરથી ધક્કો માર્યો હતો, પોલીસે CCTV, CDR અને FSLની મદદથી ગુનોનો ભેદ ઉકેલ્યો, કાચ થોડો તોડવામાં આવ્યો હતો, એમાંથી 50 કિલોની મૂર્તિ કેવી રીતે નિકળી શકે? જુનાગઢઃ ગિરનાર પર્વત પર અંદાજે 5,500 પગથિયાં નજીક આવેલા ગુરૂ ગૌરક્ષનાથ મંદિરમાં ગઈ તા. 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાના બનાવમાં […]

ગિરનાર: લીલી પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, નિયમનો ભંગ કરનાર પાસેથી આકરો દંડ વસુલાશે

જૂનાગઢઃ ગીરનારની લીલી પરિક્રમા આગામી 12 નવેમ્બરથી શરૂ થશે. આ લીલી પરિક્રમા ગિરનારના જંગલમાં યોજાય છે, જ્યારે ગિરનારનું જંગલ વાઇલ્ડ લાઇફ સેંચૂરીનો દરજ્જો ધરાવે છે, એટલે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયેલો છે ત્યારે જો કોઈ શ્રદ્ધાળુ જંગલમાં પ્લાસ્ટિક લઈ જશે તો પચ્ચીસ હજાર સુધીનો દંડ કરવામાં આવશે. ગરવા ગિરનારની ગોદમાં દિવાળી બાદ યોજાતી લીલી […]

ગિરનારની લીલી પરિક્રમા પહેલા જ વન વિભાગ શરૂ કરી તૈયારીઓ

કારતક સુદ અગિયારસથી શરૂ થશે પરિક્રમા, ઘણા લોકો એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી દેતા હોય છે, યાત્રાના રૂટ પર સેવા કેમ્પો લાગશે જુનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે  રાજ્યના વન વિભાગ દ્વારા તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે. કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે ચાર દિવસ ગિરનારની લીલી પરિક્રમા […]

ગિરનારની લીલી પરિક્રમામાં ત્રણ દિવસમાં 13 લાખથી વધુ યાત્રિકો નોંધાયા, ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

જુનાગઢઃ ગરવો ગઢ ગિરનાર, સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર. આદિ અનાદી કાળથી ચાલી આવતી પરંપરા એટલે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા, દર વર્ષે કારતક સુદ અગિયારસથી યોજાતી લીલી પરિક્રમામાં આ વખતે રેકોર્ડ બ્રેક પદયાત્રિકો નોંધાયા છે.  પવિત્ર લીલી પરિક્રમાને ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકોની સંખ્યા નોંધાઈ હતી. […]

ગિરનારની લીલી પરિક્રમામાં ગંદકી નહીં કરવા શ્રદ્ધાળુઓને સાધુ-સંતોએ કરી અપીલ

જૂનાગઢઃ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ – 11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ. સાથો સાથ આ સિદ્ધક્ષેત્ર ગિરનારમાં પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારે ગંદકી ન ફેલાય તે માટે વિશેષ કાળજી રાખીએ. શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું […]

15મી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરનો જાણો ઈતિહાસ

ભારત એક ધાર્મિક દેશ છે, અહિયાં સનાતન ધર્મને લગતી અનેક વાતો અનેક જગ્યા પર જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આવેલા ગિરનારની તો ત્યાં આજથી લગભગ 500 વર્ષ પહેલા એક મંદિર બનાવવામાં આવ્યું હતુ, અને તેનો ઇતિહાસ કઈક આવો છે. જાણકારી અનુસાર, જૂનાગઢની ગિરનાર ટેકરી પર આવેલ દેવી અંબિકાને સમર્પિત મંદિર છે. […]

ગિરનારના પ્રવાસન સ્થળ અને તિર્થસ્થાનના વિકાસ માટે 144 કરોડના ખર્ચને મંજુરી

ગાંધીનગર:  સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગણાતા ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code