જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા પરંપરાગત રીતે યોજાશે
પરંપરાગત રીતે યોજાશે ગિરનાર પરિક્રમાં 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા યોજાશે પરિક્રમા ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ યોજાશે અમદાવાદ: જુનાગઢમાં આગામી 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે ગિરનાર પરિક્રમાં યોજાશે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે સ્થગિત ગિરનાર પરિક્રમાં આ વર્ષે પણ ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે યોજાશે. ભજન, ભોજન અને […]