ગિરનાર રોપવે 2020ના વર્ષથી કાર્યરત થયા બાદ 32 લાખ લોકોએ ઉડન ખટોલાંની મોજ માણી
શ્રદ્ધાળુઓ રોપવેમાં ગિરનાર પર અંબાજી માતાજીના દર્શન માટે જઈ શકે છે આગામી સમયમાં રોપવેમાં દત્તાત્રેય મંદિર સુધી જઈ શકાશે ગરવા ગિરનાર જવા રોપવેમાં જતા સૌથી વધુ 40 ટકા પ્રવાસીઓ મહારાષ્ટ્ર જૂનાગઢ: ગરવા ગિરનારમાં પ્રવાસીઓ માટે વર્ષ 2020થી રોપવેની સુવિધા આપવામાં આવી છે. જે યાત્રિકોને રોપવેમાં ન જવું હોય તેઓ પગથિયા ચડીને અંબાજી અને દત્તાત્રેય ટુક […]