1. Home
  2. Tag "girnar"

ગિરનાર પર વાતાવરણમાં પલટો, ભારે પવન અને વરસાદી માહોલ સર્જાતા રોપ-વે બંધ રખાયો

જુનાગઢઃ સોરઠ પંથકમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. માં અંબાના દર્શને આવતા પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે. ગિરનારમાં ઉનાળાના વેકેશનને […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

ગરવા ગિરનારના જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, ઠેર ઠેર ઝરણાથી અનોખો નજારો સર્જાયો

જુનાગઢઃ સોરઠ પંથકમાં આ વખતે ચોમાસાના પ્રારંભથી જ સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે. અને ગરવા ગિરનારે તો જાણે લીલી ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખળખળ વહેતા ઝરણાંઓ ઉછળકૂદ કરી રહ્યાં છે. જમજીરનાં ધોધને લીધે અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લામાં […]

જૂનાગઢના ગિરનાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 11 રાજ્યનાં 449 સ્પર્ધકો જોડાયાં

જુનાગઢઃ ગિરનાર પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. કઠિન ગણાતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો  વહેલી સવારે મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં દેશના જુદા જુદા 11 રાજ્યોમાંથી 449 સ્પર્ધકોએ ભાગ લઈ દોડ લગાવી હતી.વિજેતા બનેલા સ્પર્ધકોને બીરદાવવામાં આવ્યા હતા. રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા […]

ગિરનારની પરિક્રમામાં લોકો નહીં જઈ શકે, માત્ર 400 સાધુ-સંતોને જ મંજુરી

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે., ત્યારે માત્ર 400 સાધુ સંતોને જ મંજુરી આપવામાં આવશે. પણ લોકોને પરિક્રમા માટે મંજુરી આપવામાં નહીં આવે, એવો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા સતત બીજા વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્‍મક રીતે […]

ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી આપવામાં આવી છે. બે વર્ષ સુધી બંધ રહેલી ગિરનારની લીલી પરિક્રમાને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ લીલી પરિક્રમામાં ભાગ લેવા […]

જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા પરંપરાગત રીતે યોજાશે

પરંપરાગત રીતે યોજાશે ગિરનાર પરિક્રમાં 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા યોજાશે પરિક્રમા ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ યોજાશે અમદાવાદ: જુનાગઢમાં આગામી 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે ગિરનાર પરિક્રમાં યોજાશે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે સ્થગિત ગિરનાર પરિક્રમાં આ વર્ષે પણ ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે યોજાશે. ભજન, ભોજન અને […]

જૂનાગઢમાં યોજાતા પ્રાચીન મહાશિવરાત્રીના મેળાનું આ વખતે કોરોનાના કારણે આયોજન નહી થાય – પરંપરા જાળવવા પૂજા અર્ચના થશે

આ વખતે નહી થાય મહાશિવરાત્રીના મેળાનું આયોજન કોરોનાના કારણે માત્ર પૂજા અર્ચના કરાશે અમદાવાદ – મહાશિવરાત્રીનું નામ આવે એટલે ગુજરાતના જૂનાગઢના ગિરનારને યાદ કરવું રહે, શિવભક્તોનું પવિત્ર સ્થળ એટલે ગિરનાર જ્યા પ્રાચીનકાળથી દર શિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે,જો કે આ વર્ષ દરમિયાન આ મેળાનું આયોજન ન કરવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code