ગોધરામાં બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત, 11 મુસાફરો ઈજાગ્રસ્ત
અમદાવાદઃ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા, જ્યારે 11 વ્યક્તિઓને ઈજા થઈ હતી. રોડની સાઈડમાં ઉભેલી એક બસ સાથે ખાનગી લકઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ-ગોધરા હાઈવે પર રોડની સાઈડમાં બંધ હાલતમાં બસ ઉભી હતી. આ […]