1. Home
  2. Tag "Godhra"

ગોધરામાં બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત, 11 મુસાફરો ઈજાગ્રસ્ત

અમદાવાદઃ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા, જ્યારે 11 વ્યક્તિઓને ઈજા થઈ હતી. રોડની સાઈડમાં ઉભેલી એક બસ સાથે ખાનગી લકઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ-ગોધરા હાઈવે પર રોડની સાઈડમાં બંધ હાલતમાં બસ ઉભી હતી. આ […]

કોંગ્રેસે વાયદા કરીને ન કરેલા વિકાસના કામો નરેન્દ્ર મોદીની સરકારે પૂર્ણ કર્યા છેઃ જે પી. નડ્ડા

ગોધરાઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભાજપની સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં જ નવ વર્ષનો હિસાબ-કીતાબ આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સભાઓ યોજાઈ રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગોધરાના લુણાવાડા રોડ […]

ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

અમદાવાદઃ ગોધરા સાબરમતી ટ્રેનકાંડના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્પેશ્યલ કોર્ટે આરોપી સામેના પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે કેસમાં તકસીરવાન ઠેરવ્યો છે. વર્ષ 2002થી નાસતો ફરતો આરોપી રફીક ભટુક 19 વર્ષ બાદ ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં ઘરે આવતાં પોલીસે ઝડપી લીધો હતો. ટ્રેનકાંડ 2002 ના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં […]

દક્ષિણ ભારતમાં નેવી અધિકારીની જાસુસીના કેસમાં ગુજરાત કનેકશન ખૂલ્યું, ગોધરાથી એકની ધરપકડ

અમદાવાદઃ દક્ષિણ ભારતમાં નેવી અધિકારીની જાસુસીકાંડના તાર ગુજરાત સાથે જોડાયેલુ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આંધ્રપ્રદેશની સુરક્ષા એજન્સીએ ગુજરાતના સૌથી અશાંત મનાતા ગોધરા વિસ્તારમાં ધામા નાખીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ એક મહિલા સહિત પાંચ શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. સુરક્ષા એજન્સીએ આ પ્રકરણમાં ગોધરાથી એક વ્યક્તિની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ […]

ગોધરામાં રસીકરણ અંગે ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, ઓટો રિક્ષા પાછળ રસીકરણ અંગે લખાવ્યાં સ્લોગન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાન અનેક દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ 100 કરોડથી વધારે ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં પણ રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગોધરામાં કોરોના રસીકરણ અંગે લોકોને જાગૃત કરવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code