અંબાજીઃ પાલનપુર-મુંબઈના બે ભક્તોએ માતાજીને એક કિલો સોનુ અને સોનાનો હાર અર્પણ કર્યો
પાલનપુરઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આવી રહ્યાં છે. દરમિયાન અંબાજીમાં માતાજીના ચરણોમાં પાલનપુર અને મુંબઈના બે ભક્તોએ સોનુ અર્પણ કર્યું હતું. પાલનપુરના ભક્તે માતાજીના ચરણોમાં એક કિલો સોનુ અને મુંબઈના શ્રદ્ધાળુએ સોનાનો હાર માતાજીના ચરણોમાં અર્પણ કર્યો હતો. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના […]


