અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યુ, કોર્ટનો જુનાગઢની જેલમાં મોકલવા આદેશ
કોર્ટના પરિસરમાં અનિરૂદ્ધસિંહના સમર્થકો ઉમટી પડ્યા, સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવી લેતા અનિરૂદ્ધસિંહે આત્મ સમર્પણ કર્યુ, અનિરૂદ્ધસિંહને લઈને પોલીસનો કાફલો જુનાગઢ જવા રવાના રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતુ. સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા આપેલા સ્ટેને આજે પરત ખેંચી લેતા […]


