ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગી અને તેમના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો
લખનૌઃ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે સીએમ યોગી આદિત્યનાથએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ […]