1. Home
  2. Tag "government committed"

આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસની સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ  વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9 મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઊજવણી કરાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય […]

રાજ્યના દરેક યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે : બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યનું ભાવિ એવા યુવાનો સતતપણે આગળ વધી રાજ્ય અને દેશના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તેમના શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણ લીધા બાદ તેમને રોજગારી મળી રહે તે માટે સતત ચિંતિત છે. સરકાર દ્વારા આ માટે તેમના […]

રાજ્યમાં સસ્તો, ઝડપી અને સરળ ન્યાય માટે સરકાર કટિબદ્ધ છે: કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ  કાયદા વિભાગનું રૂ. 1740  કરોડની જોગવાઇનું અંદાજપત્ર રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે વર્ષ 2003-2004માં ન્યાયતંત્ર માટેનું બજેટ જે માત્ર 140.19 કરોડનું હતું તેમાં આશરે 1241 ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને સસ્તો, ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે […]

તમામ નાગરિકોને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર-રાજય સરકાર કટિબદ્ધઃ રામદાસ આઠવલે

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ગુજરાતના વડોદરા શહેરની મુલાકાત લીધી હતી.  દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ સરકાર દલિતો, આદિવાસી, રાજપૂત, પાટીદાર, જાટ, મરાઠા, હિંદુ-મુસ્લિમ એમ દરેક જાતિ-જ્ઞાતિ અને સંપ્રદાયની છે. તમામને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગરીબોના બેંક ખાતા નહોતા તેમના બેંક ખાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code