ગુજરાતના સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને મંજુરી
PMJAY-મા યોજના અંતર્ગત રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે રાજ્યના 6.40 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે લાભ રૂ.10 લાખ વધુ સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તો મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે […]