1. Home
  2. Tag "Government Offices"

વાયબ્રન્ટ સમિટને લીધે બુધવારે ગાંધીનગરમાં સરકારી કચેરીઓ બપોરે 12 વાગ્યે શરૂ થશે

ગાંધીનગરઃ ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા […]

સરકારી કચેરીઓમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓને નવા લઘુત્તમ વેતન મુજબ પગાર મળશે

ગાંધીનગરઃ  ગુજરાતની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની તંગીને લીધે આઉટસોર્સથી અને કોન્ટ્રાક્ટથી કર્મચારીઓની સેવા લેવામાં આવે છે. આઉટસોર્સથી હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકાર પાસેથી કર્મચારી દીઠ પુરતા નાણા વસુલવામાં આવતા હોય છે. પરંતુ કર્મચારીઓને પુરતા નાણા નહીં આપીને કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારે લઘુતમ વેતન […]

પત્નીની લાલચ પગલે મુશ્કેલીમાં મુકાયેલો પતિ પોતાને જીવિત સાબિત કરવા સરકારી કચેરીઓના ખાઈ રહ્યો છે ધક્કા

લખનૌઃ ગોંડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સરકારી ચોપડે મૃત જાહેર થયેલા આધેડ પોતાને જીવત સાબિત કરવા માટે સરકારી ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે. આધેડની પત્નીને ગામના જ એક વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હતો. આ શખ્સની મદદથી મહિલાએ પોતાના પતિને મૃત જાહેર કરીને તેમની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. અંતે આધેડ પોલીસ […]

તમામ સરકારી કચેરીઓને સોમવારથી 100 ટકા સ્ટાફ સાથે રાબેતા મુજબ કામકાજ કરવા સીએમનો આદેશ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર ધીમે ધીમે કાબૂ મેળવવામાં ગુજરાતે સફળતા મેળવી લીધી છે. હવે દરરોજ નવા કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. પહેલાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજાર પર પહોંચી ગયો હતો તે હવે ધીમે ધીમે 1200 ની આસપાસ આવી ગયો છે.  કોરોનાના કેસ ઘટતા હવે સરકારે મુકેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. […]

મધ્યપ્રદેશમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલથી સરકારી કચેરીઓમાં થશે સફાઈ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સરકારી કચેરીઓમાં હવે કેમિકલ યુક્ત ફિનાઈલનો સફાઈ માટે ઉપયોગ કરવામાં નહીં આવે. સરકારે તમામ સરકારી કચેરીઓમાં ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે તમામ સરકારી કચેરીમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે તમામ સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code