1. Home
  2. Tag "Government quarters"

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સમાં બિન અધિકૃત રહેતા 485 કર્મીઓ સામે કડક પગલાં લેવાશે

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર હોવાને કારણે ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર્સ આપવામાં આવતા હોય છે. ઘણા કર્મચારીઓ નિવૃત થયા બાદ પણ ક્વાટર ખાલી કરતા નથી. ઘણા કર્મચારીઓ અન્ય શહેરોમાં બદલી થયા બાદ પણ કવાટર ખાલી કરતા નથી. આવા ક્વાટર અન્ય કર્મચારીઓને ભાડે પણ અપાતા હોય છે. આથી પાટનગર […]

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ રહેવા લાયક છે કે કેમ? હવે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, અને કર્મચારીઓને સરકારી ક્વાટર્સ રહેવા માટે ફળવવામાં આવ્યા છે. અને વર્ષોથી કર્મચારીઓ સરકારી ક્વાટર્સમાં વસવાટ કરી રહ્યા છે. જેમાં ઘણા કવાટર્સ જર્જરિત બની ગયા છે. સેકટર 29માં એક કવાટર્સનું છજુ પડવાની ઘટના બાદ સરકારે તમામ કવાટર્સની હાલત અંગે રિપોર્ટ માંગ્યો હતો. હવે તમામ કવાટર્સમાં થર્ડ પાર્ટી […]

ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટર્સ ખાલી ન કરનારા 416 લોકો સામે ઈવિક્શન કોર્ટમાં ફાસ્ટ હિયરિંગ ચાલશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિભાગોની મુખ્ય સરકારી કચેરીઓ આવેલી છે. અને સરકારના કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ નિવૃત બાદ પણ સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. બીજી બાજુ નવા કર્મચારીઓને ક્વાટર્સ મળી શકતા નથી. નિવૃત કર્મચારીઓને ક્વાટર્સ ખાલી કરવા માટે અનેકવાર નોટિસો આપવામાં આવી હોવી છતાં ક્વાટર્સ ખાલી કરવામાં આવ્યા નથી. આથી […]

ગાંધીનગર સેકટર-30ના સરકારી ક્વાટર્સની જર્જરિત હાલત, કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી વસાહતો આવેલી છે. જેમાં ઘણી વસાહતો વર્ષો પહેલા બંધાયેલી હોવાથી જર્જરિત બની ગઈ છે. એટલે કે, સરકારી મકાનોની આયુષ્ય પુરુ થઇ ગયુ છે. જેને લઇને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મકાનોમાં ભયજનકના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે મકાનમાં રહેતા કર્મચારીને મકાન ખાલી કરવા નોટિસો પણ પાઠવી દેવામાં આવી […]

ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસના 16 જેટલાં પૂર્વ ધારાસભ્યોએ સરકારી ક્વાટર્સ ખાલી કર્યા નથી,

ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટાયેલા ધારાસભ્યોને તગડો પગાર, પ્રવાસ ભથ્થા અને ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ ધારાસભ્યપદ જતુ રહે ત્યારે તેમણે સરકારી કવાટર્સ ખાલી કરવું પડે છે. ગુજરાત વિધાનસભાની બે-ત્રણ મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો પરાજ્ય થયો હતો. આવા 16 જેટલાં પૂર્વ ધારાસભ્યો સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. કહેવાય છે.કે, […]

ગાંધીનગરમાં બીન અધિકૃતરીતે સરકારી મકાનોમાં રહેતા કર્મચારીઓના પગાર,પેન્શન-ભથ્થા અટકાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસોમાં કર્મચારીઓ વર્ષોથી વસવાટ કરે છે. ઘણાબધા કર્મચારીઓ નિવૃત થઈ ગયા હોવા છતાં સરકારી મકાનો ખાલી કરતા નથી, તો ઘણા કર્મચારીઓની બદલીઓ થઈ ગઈ હોવા છતાં પણ સરકારી મકાનનો કબજો છોડતા નથી. વિભાગ દ્વારા બિન અધિકૃતરીતે સરકારી મકાનોમાં રહેતા કર્મચારીઓને વારંવાર નોટિસો પણ આપી છે, છતાં મકાનો ખાલી કરતા નથી. આથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code