1. Home
  2. Tag "government"

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે રવિવારે વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજાશે

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું છે કે ખાતર, પાણી, MSP, બેંકો પાસેથી લોન અને વળતરના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં જેટલું કર્યું છે તેનાથી વધુ કોઈ સરકારે ખેડૂતો માટે કર્યું નથી. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે ખેડૂતોના સંગઠનોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું […]

પીએમ મોદીએ ભાજપના અધિકારીઓને આપ્યો મંત્ર,સરકારના કામને લોકો સુધી લઈ જવાનો આપ્યો સંદેશ

દિલ્હી:આગામી વર્ષની લોકસભા માટે કાર્યક્રમોની રૂપરેખા અને સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરવા માટે શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંધ બારણે બેઠકને સંબોધી હતી. પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં શું કહ્યું તે અંગે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે,પાર્ટીના […]

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ […]

સરકારે 55 લાખથી વધુ ફોન નંબર કરી દીધા બંધ,જાણો શું છે કારણ

દિલ્હી: ભારત સરકાર સાયબર ક્રાઈમ પર કાબૂ મેળવવા માટે સમયાંતરે નવા પગલાં લે છે. આ વખતે પણ સરકારે કંઈક એવું જ કર્યું છે જે નાગરિકોની સુરક્ષાને નવા સ્તરે લઈ જશે. મોબાઈલ ફોનની છેતરપિંડી રોકવા માટે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને નકલી દસ્તાવેજો પર મળી આવેલા 55 લાખ ફોન નંબરને બ્લોક કરી દીધા છે. આ […]

સરકારે આપી મોટી રાહત,હવે આ તારીખ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકશો

દિલ્હી: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે અથવા તમે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આધાર અપડેટ નથી કરાવ્યું તો તમારા માટે મોટા સમાચાર છે. આજે એટલે કે 14મી ડિસેમ્બર મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તક હતી પરંતુ સરકારે તેને ત્રણ મહિના વધારી દીધી છે. UIDAIએ તેના એક નોટિફિકેશનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક […]

સરકાર સબસિડી અને રોજગાર કાર્યક્રમો પર રૂ.1.29 લાખ કરોડ ખર્ચ કરશે,સંસદ પાસે માંગી મંજૂરી

દિલ્હી: ભારત સરકારે બુધવારે સંસદ પાસે વર્તમાન નાણાકીય વર્ષ માટે વધારાના રૂ. 1.29 લાખ કરોડ ખર્ચવા માટે પરવાનગી માંગી છે. આ રકમનો ઉપયોગ ખેડૂતોને વધુ સબસિડી આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન કાર્યક્રમો ચલાવવા માટે કરવામાં આવશે.   અહેવાલમાં જણાવાયું છે કે 31 માર્ચે પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે ચોખ્ખો વધારાનો ખર્ચ રૂ. 583.78 અબજ […]

આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર,સરકાર લાવશે 19 બિલ,આ 3 બિલને પાસ કરાવવો પડકાર

દિલ્હી: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. 22 ડિસેમ્બર સુધી ચાલનાર સંસદનું શિયાળુ સત્ર આ વખતે ગરમ રહી શકે છે. આજે સત્રના પહેલા જ દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. લોકસભાની એથિક્સ પેનલે તપાસ બાદ TMC સાંસદને હાંકી કાઢવાની ભલામણ કરી છે. […]

સરકાર દ્વારા મોટી કાર્યવાહી, 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી: એક મોટી કાર્યવાહી કરતા સરકારે 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા છે. એટલે કે આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ આવતો હશે કે સરકારે આ પગલું શા માટે ઉઠાવ્યું છે. વાસ્તવમાં આ પગલું ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ એવા મોબાઈલ નંબર […]

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની […]

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની ભેટ,કેબિનેટે ખાતર સબસિડીને આપી મંજૂરી

દિલ્હી: દિવાળી પહેલા સરકારે ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે ફાયદાકારક નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ ખાતર સબસિડીને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોષક તત્વો આધારિત ખાતર સબસિડી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ મંજૂરી આ રવિ સિઝન માટે આપવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code