1. Home
  2. Tag "government"

ચીનઃ જિનપિંગ સરકાર હવે સેનામાં આંકડાને બદલે ગુણવત્તા ઉપર ભાર આપી રહી છે

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. આ અંતર્ગત હવે ચીની સેનામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ભાર આપવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી ચીનની સેનામાં લગભગ 46 લાખ સૈનિકો હતા, જે હવે ઘટીને 20 લાખ થઈ ગયા છે. હાલમાં જ ચીનની સેનામાં 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યાં […]

શ્રીલંકામાં તમિલોને અધિકાર આપવા પર સરકારની વિચારણા

નવી દિલ્હીઃ શ્રીલંકામાં તમિલોને અધિકાર આપવા પર સરકારની વિચારણા કરી રહી છે. વિક્રમસિંઘેએ કહ્યું- ટૂંક સમયમાં સામાજિક ન્યાય પંચની રચના કરવામાં આવશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે તેમની સરકાર બંધારણમાં 13A સુધારાને સંપૂર્ણ રીતે લાગુ કરવા પર વિચાર કરી રહી છે. આ સુધારો તમિલોને વ્યાપક અધિકારો આપવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે 1987ના કરારનો […]

સ્ટાર્ટઅપ માટે મનપા અને પાલિકા કક્ષાએ ઇન્ક્યુબેશન સેન્ટર શરૂનું સરકારનું આયોજન

નવી દિલ્હીઃ દેશમાં સ્ટાર્ટ અપ માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યો સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે. જેના પગલે અનેક સંખ્યામાં નવા સ્ટાર્ટ અપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 2022ના સ્ટાર્ટ અપ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ પ્રસંગ્રે તેમણે ‘માર્ગ પ્લેટફોર્મ’ લોન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ વડે દેશના […]

ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ […]

3G નેટવર્ક થયું બંધ,આ સરકારે લીધો મોટો નિર્ણય  

નવા વર્ષની શરૂઆત સાથે જ ઈન્ટરનેટ સ્પીડ સંબંધિત નિર્ણયો લેવાનું શરૂ થઈ ગયું છે.ક્યાંક 5G નેટવર્ક શરૂ થઈ રહ્યું છે તો ક્યાંક જૂની ઈન્ટરનેટ સ્પીડને બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.એવામાં અમેરિકાએ 3G ઇન્ટરનેટને અલવિદા કહી દીધું છે.ટેલિકોમ પ્રદાતા વેરિઝોન તેના ગ્રાહકોના ઉપકરણો પર જૂના નેટવર્કને બંધ કરી રહી છે. અહેવાલ મુજબ,AT&T એ ગયા […]

સરકારની યોજનાઓનો લાભ લઇ સુરત દેશને નવી દિશા આપી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર

સુરત: કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ વિભાગના રાજ્યમંત્રી કૌશલ કિશોરે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.અહિં સુરત શહેરી વિસ્તાર અને શહેરીજનોની સુવિદ્યા માટેના પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન મંત્રીએ નિહાળ્યું હતું. આ પ્રસંગે સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગર પાલિકા કમિશનર શાલીની અગ્રવાલએ પ્રેઝન્ટેશન દ્વારા શહેરી વિસ્તારમાંના ગરીબો માટેના આવાસ, […]

સરકારની અનોખી સિદ્ધિ, 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર બનાવાયા

નવી દિલ્હીઃ ભારતે 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર – આભા કાર્ડ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આવી માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન, ટેકનોલોજીના ઉપયોગથી દેશના નાગરિકોના જીવન સરળ બનાવી રહ્યું છે. આયુષ્માન ભારત આરોગ્ય એકાઉન્ટ દ્વારા […]

તવાંગ ભારતનો અભિન્ન અંગ છે અને સરકાર અને સેના સુરક્ષિત રાખશેઃ તવાંગ મઠના લામા

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સતત ચર્ચામાં છે. આ દરમિયાન તવાંગ મઠે આ મુદ્દે ભારતીય સેનાનું સમર્થન કર્યું છે. તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી કોઈને બક્ષશે નહીં. અમે ભારતીય સેનાને સમર્થન આપીએ છીએ. તેમણે તવાંગ મુદ્દે ચીની સરકારને ચેતવણી આપી છે. તવાંગ […]

ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

અમદાવાદઃ મહિસાગર જીલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા જણાવ્યા મુજબ હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાતનાં મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ […]

રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ રાજયના ખેતી નિયામકએ જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે કૃષિમંત્રી રાધવજી પટેલના માર્ગદર્શંન હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code