1. Home
  2. Tag "government"

સરકાર સાથે ટ્વિટરનો પંગો: કંપની પહોંચી કોર્ટમાં,કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો

સરકાર સાથે ટ્વિટરનો પંગો કંપની પહોંચી કોર્ટમાં કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી હટાવવાના ભારત સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.એવી જાણકારી સામે આવી છે કે,ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે ટ્વિટર પર એકાઉન્ટ્સ અથવા ટ્વિટ્સને […]

ગુજરાતમાં પ્રિ-પ્રાયમરી સ્કુલ શરૂ કરવા માટે સરકારની મંજુરી લેવી પડશે, ફી પણ સરકાર નક્કી કરશે

અમદાવાદઃ રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કુલો મંજુરી વિના આડેધડ ચાલી રહી છે. જુનિયર અને સિનિયર કેજીમાં તો મનમાની ફી વસુલ કરવામાં આવતી હોય છે. તેમજ સરકારના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. ત્યારે હવે  ન્યુ એજ્યુકેશન પોલીસી લાગુ કરવાના ભાગ રૂપે પ્રી-પ્રાઈમરી સ્કૂલોના નિયમન અને મંજૂરી માટે સમગ્ર રાજ્યમાં પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટી અમલી કરાશે. આવનારા સમયમાં સ્કૂલોની માફક […]

3 શહેરની ખાનગી સોસાયટીઓમાં વિકાસ કાર્યો માટે સરકારની કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નગરજનોને પોતાના રહેણાકની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિવિધ કામો હાથ ધરવા રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાંની ફાળવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને આ યોજના અંતર્ગત રૂ. 5.62 કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ અંગેની […]

ઘઉંના નિકાસની પ્રતિબંધના નોટીફિકેશનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપી

નવી દિલ્હીઃ સરકારે ઘઉંની નિકાસને પ્રતિબંધિત કરવા અંગેના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા તેના 13મી મેના આદેશમાં થોડી છૂટછાટ જાહેર કરી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ઘઉંના કન્સાઈનમેન્ટને તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા છે અને 13 મે 2022ના રોજ અથવા તે પહેલાં તેમની સિસ્ટમમાં […]

સરકારમાં તાકાત તો તાજમહેલને મંદિર બનાવી બતાવે : મહેબુબા મુફતીની ગર્ભીત ધમકી

નવી દિલ્હીઃ આગ્રામાં તાજમહેલને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે અને આ વિવાદમાં હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મબેબૂબા મુફતીએ ઝુકાવ્યું છે અને ભાજપ સરકાર અને હિન્દુ સંગઠનોને ગર્ભીત ધમકી આપતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો તાજમહેલને મંદિર બનાવીને બતાવો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેબુબા મુફતીએ ભાજપ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી […]

નવી દિલ્હીઃ વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ન બેસાડવા મુદ્દે સરકારે નારાજગી વ્યક્ત કરી, તપાસના આદેશ

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવ્યો હતો. એરલાઈન્સએ બચાવ કરતા કહ્યું હતું કે, બાળક પ્લેનમાં મુસાફરી કરતા નર્વસ હતો. આ ઘટના સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCAએ આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય […]

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચવાની આગાહીઃ એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્‍હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને […]

સરકારનો પ્લાન, મહિલાઓની વધી શકે છે આવક

મહિલાઓ માટે સારા સમાચાર મહિલાઓની વધી શકે છે આવક સરકારનો પ્લાન દેશમાં મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, કેટલીક કંપનીઓમાં મહિલાઓ અને પુરુષોના વેતનમાં જોરદાર ભેદભાવ જોવા મળતો હોય છે અને તેને હવે દુર કરવા માટે સરકાર દ્વારા વધારે કડક અને યોગ્ય પગલા લેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેના અંતર્ગત મહિલાઓની આવકમાં […]

પાકિસ્તાનમાં મધરાત બાદ તૂટી ઈમરાનની સરકાર, ઈમરાનને દેશ છોડવાની મનાઈ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાનખાનની સરકાર બચી જશે કે તૂટી જશે તેની છેલ્લા કેટલાય દિવસથી ગડમથલ ચાલતી હતી. પોતાની સત્તા ટકાવી રાખવા માટે ઈમરાને છેક સુધાના પ્રયાસો કર્યા હતા, આખરે સંસદમાં પોતે હારી જશે તેમ લાગતા ઈમરાની પાર્ટી વોટિંગથી અળગી રહી હતી.શનિવારે મધરાતે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. ભારે રાજકીય ડ્રામા બાદ શનિવારની […]

રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વણઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું ઉદાસિન વલણ

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટડ માધ્યમિક શાળાઓ અને શાળાના શિક્ષકોના વણ ઉકેલ્યા પ્રશ્ને સરકારનું ઉદાસિન વલણથી શિક્ષકોએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. જેમાં પાંચ વર્ષની સળંગ નોકરી, સાતમા પગાર પંચ એરિયર્સના બાકી ત્રણ હપ્તા,જૂના શિક્ષકની ભરતી, જૂની પેન્શન યોજનાનો અમલ, ગ્રાન્ટેડ શાળામાં બદલીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code