1. Home
  2. Tag "government"

હવે કોઈ પણ વ્યક્તિ લઈ શકશે વેક્સિનના બે અલગ ડોઝ, સરકારે મંજૂરી આપી

સરકારની મોટી જાહેરાત કોઈ પણ વ્યક્તિ લઈ શકશે અલગ-અલગ વેક્સિન વેક્સિનેશનની પ્રક્રિયાને મળશે મંજૂરી દિલ્હી : દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનના પ્રોગ્રામને વધારે જોર આપવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઈ પણ વ્યક્તિ બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઈ શકશે. સરકાર અને વૈજ્ઞાનિકો ઝડપથી વધુમાં વધુ […]

વડાપ્રધાનએ તબીબી અભ્યાસક્રમોમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી

ઓબીસી અને આર્થિક નબળા વર્ગને મળશે અનામત તબીબી ક્ષેત્રે આપવામાં આવશે અનામત સરકારને તેમના માટે 27 ટકાની જાહેરાત કરી નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણયની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનએ […]

પેટ્રોલ-ડીઝલની જગ્યાએ ગાડીઓ દોડી શકે છે ઈથેનોલથી, સરકારે બતાવ્યો પોતાનો ફ્યુચર પ્લાન

સરકારનો લોકોને રાહત આપવાનો મોટો પ્લાન પેટ્રોલ ડીઝલની કિંમતની ન કરો ચિંતા સરકાર હવે ઈથેનોલથી ગાડીઓ દોડાવાની તેયારીમાં પીયુષ ગોયલે સમજાવ્યો સરકારનો પ્લાન દિલ્લી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતના કારણે આજકાલ તમામ વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતથી લોકો પરેશાન પણ છે ત્યારે કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે મોટો સરકારી પ્લાન સમજાવ્યો […]

ગુજરાતમાં મુડી રોકાણકારોને આકર્ષવા માટે સરકાર નવી પ્રોત્સાહક નીતિ જાહેર કરશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના હવે ખૂબજ ઓછા કેસ નોંધાય રહ્યા છે. કોરોનાની મહામારી કાબૂમાં આવી ગઈ છે. સરકારે નિયંત્રણો ખૂબ હળવા કરી દેતા ઉદ્યોગ-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. સરકાર હવે રોજગારી વધારવા પર ભાર મુકી રહી છે તે માટે વધુને વધુ કોરાણકારો ગુજરાતમાં આવે તે દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે. ગુજરાત સરકાર સામાન્ય રીતે […]

ત્રીજી લહેરની દેશવાસીઓને તથા સરકારને પણ ચિંતા, આ હોઈ શકે છે ત્રીજી લહેર આવવા પાછળના કારણો

ત્રીજી લહેરને લઈને લોકોએ રહેવું જોઈએ સતર્ક બેદરકારીભર્યુ વર્તન પડી શકે છે ભારે ધીમા વેક્સિનેશનને લઈને વધી સરકારની ચિંતા દિલ્લી: દેશમાં કોરોના વાયરસના કેસ હવે પહેલા જેટલા નોંધાઈ રહ્યા નથી. પણ હજુ પણ સરકાર તથા દેશવાસીઓમાં ક્યાંક તો ત્રીજી લહેરની ચિંતા છે. દેશમાં કોરોના મહામારી હારવાનું નામ લઈ રહી નથી ત્યારે વેક્સિનેશનમાં હાલમાં મોટો ઘટાડો […]

કાશ્મીરમાં 11 સરકારી કર્મચારીઓએ આતંકવાદીઓને કરી મદદ, થયા સસ્પેન્ડ 

કાશ્મીરમાં આતંવાદીઓને મદદ કરવી પડી ભારે સરકારી કર્મચારીઓએ કરી હતી આતંકવાદીઓને મદદ કરવામાં આવ્યા સસ્પેન્ડ  શ્રીનગર: કાશ્મીરમાં શાંતિ સ્થપાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ કાશ્મીરમાં કેટલાક એવા લોકો પણ છે કે જે લોકો આ આતંકીઓને મદદ કરી રહ્યા છે અને તેના કારણે આતંકી પ્રવૃતિઓ થતી હોય છે. જમ્મુ […]

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા ઉપરનો પ્રતિબંધ 28મી જુલાઈ સુધી લંબાવાયો

એકત્ર થતી ભીડ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી ગાઈડલાઈનનું પાલન ન થતા સરકારને આપ્યો ઠપકો દિલ્હીઃ કોરોનાને પગલે દેશના તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાને કેસમાં ઘટાડો થતા અનલોકનો અમલ કરવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક સ્થળો પણ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં છે. દરમિયાન […]

હરિયાણા :16 જુલાઈથી સ્કૂલ ખુલશે,સરકારનો મોટો નિર્ણય

હરિયાણા સરકારનો મોટો નિર્ણય 16 જુલાઈથી ખુલશે રાજ્યની સ્કૂલ ધો. 9 થી 12 ના વર્ગ થશે શરૂ  ચંડીગઢ : હરિયાણામાં કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર રાજ્યની બંધ શાળાઓ ખોલવા જઈ રહી છે. હરિયાણાના શિક્ષણ વિભાગે રાજ્યમાં 9 થી 12 ધોરણના વર્ગ માટે 16 જુલાઇથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી […]

વડોપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો

દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક નેતાઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દરમિયાન નવા કેબિનેટ મંત્રીઓએ આજે ચાર્જ સંભાળી લીધો હતો. પહેલા કરવા વડાપ્રધાન મોદીનું મંત્રી મંડળનું કદ વધ્યું છે. કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં 43 નવા સભ્યોએ પદ અને ગોપનિયતાના […]

શિક્ષક સંઘની માગ સરકારે સ્વીકારી, રાજ્યની પ્રા. શાળાઓનો સમય સવારનો કરાયો

ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા કોરોના સંક્રમણના કારણે બાળકો શાળાએ આવતા ન હોવા છતાં શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો હતો. જેથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગણી કરી હતી કે, જુલાઇથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવે. જે માંગણી સ્વીકારી લેવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code