1. Home
  2. Tag "Grades-9 to 12"

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓનું 28-29 સપ્ટેમ્બરે તૃતિય મૂલ્યાંકન કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12 માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન 28 અને 29 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. બોર્ડ દ્વારા અત્યાર સુધી બે વખત પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે અને સપ્ટેમ્બરમાં તૃતીય મૂલ્યાંકન કરવામાં આવશે. સૂત્રાના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ-9થી 12ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code