1. Home
  2. Tag "Graduation"

જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલ

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7માં વાર્ષિક દિક્ષાંત સમારોહ યોજાયો વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ 140 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની ડિગ્રી મેળવી ગાંધીનગરઃ પંચમહાલના વિંઝોલ સ્થિત  ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7 મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દિક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને દિક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ […]

પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય : રાજ્યપાલ

સરદાર પટેલ યુનિવર્સિટીનો 67મો પદવીદાન સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે : ઋષિકેશ પટેલ, વિદ્યાર્થીઓનું જ્ઞાન રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બનેઃ પાનશેરિયા  વલ્લભ વિદ્યાનગરઃ રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજ નવનિર્માણ શક્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિરાસત ભી […]

વડોદરાની એમએસ યુનિનો પદવીદાન 29મી ડિસેમ્બરે યોજાશે

પદવીદાનમાં 325 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે પદવીદાનમાં 13500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે ઉપરાષ્ટ્રપતિ ધનખડ તેમના પત્ની સાથે ઉપસ્થિતિ રહેશે વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા. 29મી ડિસેમ્બરના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં 13500 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના હસ્તે 325 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે. એમએસ યુનિવર્સિટીના 73મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત […]

શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે […]

GTUનો પદવીદાન, પ્રાચીન સંસ્કૃતિને ન ભૂલીને અર્વાચીન સંસ્કૃતિ અપનાવીએઃ રાજ્યપાલ

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો 12મો પદવીદાન સમારંભ આજરોજ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનભવન સાયન્સ સીટી ખાતે યોજાયો હતો. રાજ્યપાલ અને જીટીયુના કુલાધીપતિ આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવી રહેલાં વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ડિગ્રી મેળવી રહેલાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાન થકી સમાજકલ્યાણ અને સમગ્ર દેશનાં વિકાસ કાર્યોમાં સહભાગી થઈને ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે કાર્યરત રહેશે. સ્થાપનાકાળથી […]

અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો ૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદ : અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)ના ઉપક્રમે ૨૦૧૯-૨૧ બેચના વિદ્યાર્થીઓનો પાંચમો  પદવીદાન સમારોહ ગત સપ્તાહના અંતમાં યોજાયો હતો. ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એન્યુકેશન (એઆઇસીટીઇ)ની માન્યતા પ્રાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને લો એવા બે અનુસ્નાતક ડિપ્લોમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમની  બેચને પદવી એનાયત કરવામાં આવી હતી. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર નિલેશ શાહ […]

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પદવીદાન 21મી એપ્રિલે યોજાશે, આઠ વિદ્યાર્થીઓને ગાલ્ડ મેડલ અપાશે

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં આવેલી  ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી 21મી ઍપ્રિલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હૉલમાં યોજાશે. આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા 101 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે, જ્યારે આઠ છાત્રોને ગોલ્ડ મેડલ અપાશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 21 મી એપ્રિલે યોજાનારા પદવીદાન સમારંભ માટે ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના […]

કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિના પદવીદાનમાં વિભાવરી દવેને સ્ટેજ પર સ્થાન ન મળતા વિવાદ થયો

ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં આઠમો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેને સ્ટેજની નીચે ડિનની જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ભાજપના ગારીયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણીને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાને નાના સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. જેને લઈ પૂર્વ અને […]

ભાવનગર યુનિવર્સિટીનો કાલે શનિવારે યોજાનારા કોન્વોકેશનમાં રાજ્યપાલ અને CM ઉપસ્થિત રહેશે

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તારીખ 26 માર્ચને  શનિવારના રોજ વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા દર વર્ષે શિક્ષણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવે છે. જેના […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાન્યુઆરીમાં યુવક મહોત્સવ અને ફેબ્રુઆરીમાં પદવીદાન સમારોહ યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ  આગામી જાન્યુઆરી,ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. યુવક મહોત્સવની સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ કરવામાં આવશે.જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપેલી તારીખ મુજબ કોન્વોકેશન યોજવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code