1. Home
  2. Tag "grief"

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

રાજસ્થાનમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને કરાશે સહાય

દિલ્હીઃ રાજસ્થાનના નાગૌરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 વ્યક્તિઓના મૃત્યુ થવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને તથા ઈજાગ્રસ્તોને આર્થિક સહાયનો નિર્ણય કરાયો છે. મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાના અનુદાનની મંજૂરી આપવામાં આવી છે. राजस्थान के […]

મુંબઈમાં સિનેમાગૃહ બંધ હોવાનું વરૂણ ધવને દુઃખ વ્યક્ત કર્યું, ટ્રાફિકનો વીડિયો કર્યો શેયર

મુંબઈઃ અભિનેતા વરુણ ધવનએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કર્યો છે. જેમાં બાંદ્રાનો ટ્રાફિકથી વ્યસ્ત રોડ નજરે પડે છે. અહીં ટ્રાફિકમાં જ અભિનેતાની ગાડી ફસાઈ છે. લોકો ખરીદી કરી રહ્યાં છે અને બઝાર ખુલેલા જોવા મળે છે. અભિનેતા વરૂણ ધવનને પોતાનો મત વ્યક્ત કર્યો છે કેમ કે સિનેમાઘર મહારાષ્ટ્રમાં હજુ બંધ છે. જો કે, અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code