1. Home
  2. Tag "growing Tulsi in the right direction"

ઘરના આંગણમાં જો તુલસી વાવી છે તો તેને ચોક્કસ દિશામાં રાખવી જરુરી, તો જ લક્ષ્મી માતાની રહેશે કૃપા

 તુલસીને ચોક્કસ દિશામાં રાખવી જરુરી, સાચી દિશામાં રાખવાથી લક્ષ્મી માતાની રહેશે કૃપા તુલસીના છોડને સનાતન ધર્મમાં દૈવી ગુણો હોવાનું કહેવાય છે. એક ધાર્મિક માન્યતા છે કે તેનો સંબંધ મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે છે. કહેવાય છે કે તુલસીનો છોડ લગાવવાથી ધનની સાથે-સાથે સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code