1. Home
  2. Tag "GST"

હવે કોરોના વેક્સિન-ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટવાની સંભાવના

સરકારે વેક્સિન પર જીએસટી ઘટાડાને લઇને કરી બેઠક સરકાર વેક્સિન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટાડે તેવી સંભાવના વેક્સિન પર GST ઘટાડીને 0.5 ટકા કરવામાં આવે તેવી શક્યતા નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થવા આવી હોવાની સંભાવના વચ્ચે ત્રીજી લહેરની આગાહી વચ્ચે ભારતમાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશમાં […]

GST નાબૂદ કરાશે તો ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ વધુ મોંઘા થશે: નાણા મંત્રી

કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પરથી GST હટાવવા અંગે નાણામંત્રીનું નિવેદન આ વસ્તુઓ પરથી જીએસટી હટાવવાથી આ વસ્તુઓ મોંઘી થશે GST હટાવવાથી કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો નહીં કરી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં વેક્સિન અને ઓક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સ્થાનિક આપૂર્તિ અને કોમર્શિયલ આયાત પરથી GST હટાવવાથી આ વસ્તુઓ […]

કોરોનાને લીધે GST રિટર્ન પર લેઈટ ફી અને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઈ

અમદાવાદઃ કોરોનાને લીધે વેપારીની હાલત કફોડી બની છે. મોટાભાગના શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે વેપારીઓની મુશ્કેલીઓ ધ્યાને લઈને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે માર્ચ-એપ્રિલના જીએસટી રિટર્નની મુદતમાં વધારો કરાયો છે. કેન્દ્રે કોરોના મહામારીને ધ્યાને લઇને જીએસટીમાં લેટ ફી અને ઇન્ટરેસ્ટમાં માફી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે 1 મેથી પરિપત્ર કરીને માર્ચ-એપ્રિલ,2021ના રિટર્ન ભરવામાં 15 દિવસનો […]

કોરોનાની સ્થિતિ વચ્ચે પણ જીએસટી કલેક્શને નવી ઊંચાઈ વટાવી – એપ્રિલ મહિનામાં કુલ 1.41 લાખ કરોડથી વધુ રકમ એક્ત્રિત થઈ

 જીએસટી કલેક્શને નવી ઊંચાઈ વટાવી – એપ્રિલ મહિનામાં કુલ 1.41 લાખ કરોડથી વધુ રકમ એક્ત્રિત થઈ દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોનાની કરપી સ્થિતિ વચ્ચે જંગી લડત લડી રહ્યો છે,જો કે આ કોરોનાની અસર દેશની આર્થિક સ્થિતિ પર હાલ પુરતી જોવા નથી જ મળી, કેન્દ્રના નાણાંમંત્રાલય તરથી મળતી માહિતી પ્રમાણે, વિતેલા મહિના એપ્રિલમાં પણ જીએસટી કલેક્શને […]

GST રિટર્ન ફાઈલ માટે ડિજિટલ સિગ્નેચરની જરૂર નહીં, OTPથી સબમિટ કરી શકાશે

અમદાવાદઃ કોરોનાને કારણે હાલમાં તમામ ઓફિસો બંધ હોવાથી કોર્પોરેટ કરદાતાને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી સીબીઆઇસીએ કોર્પોરેટ કરદાતાને ડિજિટલ સિગ્નેચરને બદલે ઓટીપીથી રિટર્ન ફાઇલ કરવા મંજૂરી આપી છે. આ નિર્ણયથી વેપારીઓને ખૂબ રાહત થશે. રાજ્યમાં કોરોનાને લીધે લોકડાઉન જેવી સ્થિતિ છે. વેપારીઓ ઓફિસો બંધ હોવાથી જીએસટીના રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જીએસટીમાં […]

કોરોના માટે વપરાતી દવા અને સાધનો પર GST દર ઘટાડવા માંગણી

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ રેમડેસીવીર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાની મોંઘી દવાઓથી લોકો આર્થિક ભીંસમાં મુકાય તેવી શકયતા છે. જેથી તમામ રાજ્યોએ કોરોના માટે વપરાતી દવા તથા સાધનો પરનો જીએસટી દર ઘટાડવા રાજયોએ માંગણી કરી છે. એટલું જ નહીં આ માટે જીએસટી કાઉન્સીલની […]

બે રિટર્ન ફાઈલ ન કરી શકતા અમદાવાદના 10 હજાર વેપારીઓના જીએસટી નંબર રદ

અમદાવાદઃ  ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં વેપારીઓ બેથી વધુ રિટર્ન ફાઇલ ન કરી શકતા તેમના જીએસટી નંબરો કેન્સલ કરી દેવાયા છે. માત્ર અમદાવાદના જ 8થી 10 હજાર નાના વેપારીના નંબર રદ થયા હોવાનું કહેવાય છે. આ અંગે વેપારી એસોએ રજુઆતો કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની આવક વધારવા અધિકારીઓને સુચના આપી છે. […]

ગુજરાતમાં હવે GST વસૂલાત માટે સખતાઈ વધશેઃ આવક વધારવા નાણા મંત્રાલયનો નિર્દેશ

અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં ગુજરાત મોખરે છે. મંદીના સમયમાં પણ ગુજરાતમાંથી કેન્દ્રને જીએસટીની વધુ આવક થઈ હતી. કેન્દ્ર સરકાર હાલ જીએસટીની આવક વધારવાના પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે હવે દર મહિને દેશમાં જીએસટી સહિતની આવકનું રૂપિયા 1 લાખ કરોડથી ઉપરનું લક્ષ્યાંક રાખ્યું છે. તેથી જીએસટીની વસૂલાતમાં હવે રહેમરાહે કામગીરી કરવામાં આવશે નહીં બલ્કે […]

જીએસટી કલેક્શને માર્ચ મહિનામાં નવો  રેકોર્ડ બનાવ્યો – સરકારને મળ્યા 1.23 લાખ કરોડ રૂપિયા

જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે નોંધાયું માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર દિલ્હી – કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે દેશની અર્થવ્યવસ્થા નબળી પડતી જોવા મળી હતી જો કે ઘીરે ઘીરે કોરોનાની સામ્નય સ્થિતિ થતા હવે અર્થવ્યવસ્થા પાટા પર આવી ચૂકી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનની વસુલી સતત છઠ્ઠા […]

ગુજરાતમાં 3 વર્ષમાં GST ચોરી-કૌભાંડના 2848 કેસ નોંધાયાં: સૌથી વધારે કેસ દિલ્હીમાં આવ્યા સામે

દિલ્હીઃ દેશમાં 2017-18 થી જાન્યુઆરી 2021 સુધીના સમયગાળામાં જીએસટી ચોરી-કૌભાંડના 27000 કેસો પકડાયા છે. દેશમાં જીએસટી ચોરી-કૌભાંડના પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 2848 જેટલા જીએસટી ચોરી-કૌભાંડના કેસ નોંધાયાં છે. જ્યારે સૌથી વધારે દિલ્હીમાં 3295, તામીલનાડૂમાં 3220 તથા મહારાષ્ટ્રમાં 3191 નોંધાયાં હતા. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં જીએસટી ચોરી કૌભાંડનો આંકડાકીય રીપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code