1. Home
  2. Tag "Gujarat Govt"

નવી જંત્રીના દર અમલમાં આવતા ગુજરાત સરકારની આવકમાં ધરખમ વધારો થશે

25%નો વધારો અમલી બને તો પણ સરકારની તિજોરી છલકાશે વાંધા – સૂચનો બાદ સરકાર વિચારણા કરીને નિર્ણય લેશે જંત્રી દર વધારાથી સરકારની સ્ટેમ્પ ડયુટી આવક રૂા.3300 કરોડ થશે અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સુચિત જંત્રીના દર જાહેર કરાયા બાદ નાગરિકોના વાંધા-સુચનો માંગવામાં આવ્યા હતા. જેમાં ઓનલાઈન એનેક સંસ્થાઓ અને નાગરિકોએ સુચિત જંત્રીનો ભારે વિરોધ કર્યો હતો, […]

ગુજરાત સરકારના કર્મચારીઓ-પેશનરોને મળશે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો

ગુજરાત સરકારના 9 લાખ જેટલા કર્મચારીઓને મળશે લાભ, 1લી જુલાઈથી 52 ટકા લેખે મોંઘવારી ભથ્થુ મળશે, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો લાભ મળશે ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કર્યા બાદ ગુજરાત સરકારના કર્મચારીઓએ પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી હતી. આખરે સરકારે આજે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્રના ધોરણે […]

ગુજરાત સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મર્યાદામાં 25 ટકાનો વધારો

તા. 1લી જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ લાભ મળશે, રૂપિયા 20 લાખની મર્યાદા વધારી  હવે 25 લાખ, નાણા વિભાગ દ્વારા હવે ઠરાવ કરાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 […]

ગુજરાત સરકારના પ્રોબેશનરી કર્મચારીઓ ગેરરીતિ કરશે તો ટર્મિનેટ કરી ઘરભેગા કરાશે

કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, નિષ્ઠા અને આજ્ઞાંકિતતા જેવા ગુણો જરૂરી, અજમાયશી સમયગાળો સંતોષકારક ન હોય તો સેવા સમાપ્ત, સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશ ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં પ્રોબેશન પિરિયડ પર કામ કરતા કર્મચારીઓ લાંચ લેતા કે ગેરરીતિ કરતા પકડાશે તો એવા કર્મચારીઓની ટર્મિનેટ કરીને કાયમી ઘરભેગા કરી દેવાશે. એટલે કે ફરી આવા કર્મચારીઓને નોકરી પર પરત […]

સરકારી હોસ્પિટલો અપગ્રેડ કરીને નવી 7 મેડિકલ કોલેજો શરૂ કરાશે

બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની નીતિમાં સરકારે સુધારો કર્યો, વધુ મેડિકલ કોલેજો શરૂ થતાં તજજ્ઞ તબીબો મળી રહેશે, 300થી ઓછી બેડવાળી સરકારી હોસ્પિટલોનું વિસ્તૃતિકરણ કરાશે  ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2016માં રાજ્યની જિલ્લા સ્તરની […]

ગુજરાત સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના કર્યા આદેશ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના આદેશ કર્યા છે. ગેસ (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરના એક જૂનિયર સ્કેલના એક અધિકારીને પોસ્ટિંગ અને જૂનિયર સ્કેલના 2 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી છે. જેમાં  ચિંતન વૈષ્ણવને  સિપુ પ્રોજેક્ટ(પાલનપુર)માં જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રિય ધોરણે મોંધવારી ભથ્થુ જાહેર ન કરાતા અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. અને કેન્દ્ર સરકાર જ્યારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કરે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું હતુ. પણ ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે હજુ […]

ગુજરાત સરકારે કર્મચારીઓ માટે જાહેર કરી રજાઓ, હવે 11થી 15મી નવેમ્બર સુધી મીની વેકેશન

ગાંધીનગરઃ પ્રકાશનું પર્વ ગણાતા દીપાવલિના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 12મી નવેમ્બરને રવિવારે દિવાળીનો તહેવાર છે. 13મીને સોમવારે પડતર દિવસ છે. અને 14મીને મંગળવારે બેસતુ વર્ષ છે. એટલે રાજ્ય કર્મચારી મંડળે 13મીને સોમવારની રજા આપવામાં આવે તો સળંગ રજાનો લાભ મળે એવી મુક્યમંત્રીને રજુઆત કરી હતી. આથી રાજ્ય સરકારે નવા વર્ષ પહેલા રાજ્યના […]

ગુજરાત સરકાર અશાંત ધારામાં સુધારો કરીને કડક શરતો પાછી ખેંચવા તૈયાર, હાઈકોર્ટમાં એફિડેવિટ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ખાસ વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવામાં આવેલો છે. તાજેતરમાં પાલનપુરના કેટલાક વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંતધારામાં કેટલીક જોગવાઈઓ સામે નાગરિકોમાં વિરોધ ઊઠી રહ્યો છે. દરમિયાન અશાંત ધારાના સુધારા અંગે સરકારના જાહેરનામા સામે ગુજરાત હાઈકોર્ટમાં 13 જુદી જુદી રીટ દાખલ થઇ છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કરી […]

સરકારના ફિક્સ પગારના કર્મચારીઓની જેમ કરાર આધારિત કર્મચારીઓના વેતનમાં વધારાની માગ

અમદાવાદઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને પગારમાં વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. ત્યારે રાજ્યની જુદી જુદી સરકારી કચેરીઓમાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓએ પણ વેતન વધારાની માગણી કરી છે. ગુજરાત સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત અંદાજે 1.50 લાખ કર્મચારીઓના માસિક વેતનમાં વધારો નહી કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાની કર્મચારીઓ લાગણી અનુભવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code