જમ્મુથી શહિદના નશ્વરદેહને અમદાવાદ લવાયો, મુખ્યમંત્રીએ શહિદવીરને આપી શ્રદ્ધાંજલિ,
અમદાવાદઃ જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગુજરાતનો જવાન 25 વર્ષિય મહિપતસિંહ વાળા શહિદ થતાં તેમના નશ્વરદેહને અમદાવાદમાં તેમના વિરાટનગરના નિવાસસ્થાને લવાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેટર કિરીટ પરમાર તેમજ કલેકટર અને આર્મીના અધિકારીઓએ ઉપસ્થિત રહીને શહિદવીરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જમ્મુ-કાશમીરમાં આંતકવાદી સામે લડતા વીરજવાન […]


