ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું નિધન
ગાંધીનગરઃ રાધનપુર તાલુકાના વડનગર ગામના વતની અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીરભાઈ ભગવાનભાઇ ચૌધરીનું 102 વર્ષની જૈફવયે અવસાન થયું છે.પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. સ્વર્ગસ્થની અંતિમવિધિ વડનગર ખાતે કરવામાં આવી હતી. લગધીર બાપાની અંતિમવિધિમાં […]