1. Home
  2. Tag "Gujarat news"

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 : જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભનો ગુરુવારથી પ્રારંભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ યોજાશે અમદાવાદ, 11 નવેમ્બર 2025: Ahmedabad International Book Festival 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન […]

ગુજરાતના મુગટમાં વધુ એક યશકલગીઃ પીએમ જનમન અમલીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં પીએમ જનમનના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ‘બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ’નો પુરસ્કાર ગાંધીનગર, 11 નવેમ્બર, 2025: પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાઃ શું તમને કોઈ મુઝવણ છે? તો જાણો અહીં પૂરી પ્રક્રિયા વિશે

ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર […]

ગુજરાતમાં ૨.૧૮ લાખ બાળકોને હૃદય, કિડની, કેન્સર, લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર અપાઈ

‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ૧૧ વર્ષમાં ૧૫.૮૯ કરોડ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી યોજના અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવે છે દર વર્ષે અંદાજે ૧.૮૯ કરોડથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી થાય છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી […]

EDએ ‘ગુજરાત સમાચાર’ના માલિક બાહુબલી શાહની અટકાયત કરી

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે અગ્રણી ગુજરાતી અખબાર ‘ગુજરાત સમાચાર’ના પરિસરમાં દરોડા પાડીને તેના માલિકોમાંના એક બાહુબલી શાહની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બાહુબલી શાહ ‘લોક પ્રકાશન લિમિટેડ’ના ડિરેક્ટરોમાંના એક છે, જે ગુજરાત સમાચારની માલિકી ધરાવે છે. તેમના મોટા ભાઈ શ્રેયાંશ શાહ દૈનિકના મેનેજિંગ એડિટર છે. શ્રેયાંશ શાહ દ્વારા સંચાલિત ગુજરાતી ન્યૂઝ ચેનલ […]

અમદાવાદમાં જાણીતી ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતા ભાનુશંકર ભટ્ટનું નિધન

અમદાવાદઃ રાજ્યમાં જાણીતા જીટીપીએલ ગ્રુપના ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતાશ્રી ભાનુશંકર લક્ષ્મીશંકર ભટ્ટનું આજે નિધન થયું હતું. સ્વ. ભાનુશંકર ભટ્ટની અંતિમ ઈચ્છા અનુસાર પરિવારજનોએ તેમના નેત્રના દાનની સાથે દેહદાન કરીને લોકોને દેહદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે સ્વ. ભાનુશંકર ભટ્ટને શ્રદ્ધાજંલી પાઠવી […]

ગુજરાતના આ 18 વર્ષીય કિશોરને 91 દેશના રાષ્ટ્રગીત છે કંઠસ્થ

ગુજરાતના આ 18 વર્ષીય કિશોર છે પ્રતિભાશાળી આ કિશોરને 91 દેશના રાષ્ટ્રીય ગીત કંઠસ્થ છે હાલમાં તે ક્લાસિકલ મ્યુઝિકનો અભ્યાસ કરી રહ્યો છે નવી દિલ્હી: ગુજરાતમાં રહેતા એક 18 વર્ષીય કિશોરને 91 દેશના રાષ્ટ્ર ગીત કંઠસ્થ છે. આ અંગે વડોદરાના નિવાસી અર્થવ અમિત મૂલેનું કહેવું છે કે, મેં 91 દેશોના રાષ્ટ્ર ગીત કંઠસ્થ કર્યા છે. […]

ગુજરાતના પાટણ જીલ્લાની અનોખી પહેલ, અહીંયા માત્ર 1 રૂપિયામાં મળશે શબવાહિની

કોરોનાના સતત વધતા પ્રકોપ વચ્ચે પાટણ પાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો પાટણ પાલિકા દ્વારા 1 રૂપિયાના ટોકનથી શબવાહિની આપવામાં આવશે તે માટે મૃતકના પરિવારજનોને માત્ર પાલિકામાં નોંધણી કરાવવાની રહેશે પાટણ: કોરોનાના સતત વધતા પ્રકોપ વચ્ચે પાટણ પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાટણ પાલિકા દ્વારા હવે 1 રૂપિયાના ટોકનમાં શબવાહિની આપવાનો નિર્ણય કરાયો છે. […]

રાજ્યમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં કેટલાક દિવસથી સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી જો કે આગામી દિવસોમાં ગરમીથી પણ રાહત મળવાની સંભાવના અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સાયક્લોનિક સકર્યુલેશનને કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવી વીજળી, વરસાદ […]

ગુજરાત બજેટ સત્રના છેલ્લા 2 દિવસમાં લવ જેહાદ સહિત 8 વિધેયકો રજૂ કરાશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના હવે છેલ્લા 2 દિવસ બાકી બે દિવસની બેઠકમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં આવશે 31મી માર્ચના રોજ 8 વિધેયકો તથા 4 વિધેયકો 1લી એપ્રિલના રોજ યોજાશે અમદાવાદ: હાલ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મળી રહેલા બજેટ સત્રમાં હવે છેલ્લા 2 દિવસો બાકી રહ્યા છે. બે દિવસની બેઠકમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code